Book Title: Sanskrit Mandirant Praveshika
Author(s): Anantchandravijay
Publisher: Chandroday Charitable and Religious Trust

View full book text
Previous | Next

Page 12
________________ સંસ્કૃત ભાષાની અસ્મિતા પ્રત્યેક ભાષા પિતાની આગવી અસ્મિતા (પિતાપણું ) ધરાવે છે જ પણ તેમાં સંસ્કૃત ભાષાની અસ્મિતા અને ખી રીતની છે. સંસ્કૃત=સારી રીતે સુશોભિત કરેલ. જે પોતે સ્વયં સુંદર - અસુંદર સારા - બોટાના વિવેક-વિભાજન=પૂર્વક તૈયાર થાય છે. તેની સ્થિતિ જોવા જેવી-દર્શનીય હોય છે. પ્રશંસનીય હોય છે-સંસ્કૃત ભાષામાં આવું જોવા મળે છે. * મૂલ ધાતુને પ્રત્યય અને તે પ્રત્યય પણ કાલ-વચન ભેદ તથા ઉપસર્ગ ચગે અર્થાતર દર્શાવનાર સંસ્કૃત શબ્દ હોય છે. આવી અપૂર્વ શક્તિ સંસ્કૃત ભાષામાં છે. તેથી જ તે તે સકલ ભાષાની માતા રૂપ યા જનની રૂપે યશોગાન પામે છે. ગવાય છે. જે વાસ્તવિક છે. . સંસ્કૃત ભાષાના શબ્દોમાં બીજી કલા છે. ટૂંકા શબ્દમાં-મિતાક્ષરે માં વધુ અને ગૂઢ ગહન અગાધ અર્થ જણાવવાની ને આમેદ આપવાની આ કલાનું દર્શન પ્રત્યયભેદે ને કાલદે થાય છે. જેથી પદાર્થનું હાર્દ, ઉપયોગ યાથાતથ્યજ્ઞાન અને વૈવિધ્યના દર્શન થાય છે. વળી જ્યારે એક જ ધાતુ ઉપસર્ગના સહયોગે અનેક અર્થમાં જોડાઈ જાય છે. ત્યારે આ ભાષા પિતાની તાકાતનું વિપુલ દર્શન કરાવે છે.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 362