Book Title: Samta Mahodadhi Mahakavyam
Author(s): Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
दशमं पद्मम्
३४२
ત્યારે ચમત્કાર થયો
મૃતદેહની બન્ને આંખો ક્ષણ માટે ઉઘડી ગઈ
અને તેના મુખ ઉપર સ્મિત થયું. (૬૧)
પદ્મવિજયજી મહારાજના અચિત્ય પ્રભાવથી
ખૂબ વિસ્મિત થયેલા બધા લોકો. હું પહેલો હું પહેલો' ના ધોરણે
એ ચમત્કાર જોવા આવ્યા. (૧૨)
સાત હજાર લોકોએ
ભીની આંખે તેમની અંતિમવિધિ જોઈ.
પછી તેઓ પાછા ગયા. (૬૩)
મહાન, દેદીપ્યમાન,
આધ્યાત્મિક તારલો અસ્ત થયો. વિધાતાએ જૈનશાસનનો હીરો.
ઝુંટવી લીધો. (૬૪)
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/09bbcba47360d052292a42f71480be203411839cde3779b541002ee3051f54b8.jpg)
Page Navigation
1 ... 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396