Book Title: Samta Mahodadhi Mahakavyam
Author(s): Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 380
________________ दशमं पद्मम् ३४४ લોકોના મુખકમળમાંથી આવા ઉદ્ગારો નીકળ્યાઉત્તમોત્તમ સાધક એવા તે ગુરુદેવ ધન્ય છે.” (૫) તેમના ગુણપુષ્પોને પોતાના જીવનવનમાં આરોપીને બધા (લોકો) હંમેશા અધ્યાત્મની ગબ્ધને અનુભવો. (૬) વૈરાગ્યના સાગર અને જિનેશ્વરની ભક્તિમાં હોંશિયાર એવા આચાર્ય શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યએ ખૂબ ભક્તિથી રચેલ પંન્યાસ પ્રવર શ્રીપદ્મવિજયજી મહારાજના જીવનચરિત્રના કાવ્યમાં ભગવાનની કૃપાથી દશમુ પદ્મ પૂર્ણ થયું. (૬૦)

Loading...

Page Navigation
1 ... 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396