Book Title: Samta Mahodadhi Mahakavyam
Author(s): Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 392
________________ प्रशस्तिः ગુરુદેવ શ્રીહેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજે અને મુનિરાજ શ્રીજિનપ્રેમવિજયજીએ આ કાવ્યનું સંશોધન કર્યું છે. (૧૭) આ કાવ્ય મેં અભ્યાસ માટે અને તેમના ગુણો પામવાની ઈચ્છાથી રચ્યુ છે, પંડિતાઈ બતાવવા નહી. (૧૮) વિદ્વાનો મારી ઉપર કૃપા કરીને આ કૃતિમાં ક્ષતિઓનું સંશોધન કરે, કેમકે હું અજ્ઞ અને ઘણા દોષોનો ભંડાર છું. (૧૯) હું તેમને પ્રાર્થના કરું છું કે, આ કાવ્ય રચવાથી - ३५६ મને જે પુણ્ય મળ્યુ હોય તેનાથી હું તેમના જેવા ગુણોનો સ્વામી થાઉં. (૨૦)

Loading...

Page Navigation
1 ... 390 391 392 393 394 395 396