Book Title: Samayik
Author(s): T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 15
________________ ઈરિયાવહિયાનો પાઠ - પધ્યાનુવાદ પાઠ - ૩ - (ઓધવજી સંદેશો કહેજો – એ રાહ) જીવદયાનું રક્ષણ કરવા આજ હું, પાપ દોષથી માગું મુક્તિ નાથ જો ; હરતાં ફરતાં પંથ વળી કો કાપતાં, કદી કર્યો મેં કોઈ જીવને ઘાત જો. -૧ જતાં આવતાં કચય મેં કો જીવને, કદી દબાયાં મુજ થકી કો બીજ જો; ઝાડ પાનને કચર્યા આ રેકે વળી, કહી બતાવું સઘળો પાપી પે જ જો . - ૨ પાંચ જાતની લીલ, ફૂલ ને પાણીને, ઠાર તથા ઝાકળ કે કો કીડિયાર જો; વળી કચય કો મંકોડા કે માટીને. કે નિર્દોષી કરોળિયાની જાળ જો . -૩ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, તરુ, પાંદડાં, એ કેન્દ્રિય જીવો એ સહુ ગણાય જો; અસંખ્ય બે ઇંદ્રિયવાળા જીવ જાણવા, કરમિયાં કે પોરા આદિ થાય જો . -૪ ત્રણ ઇંદ્રિયના જીવ જાણવા હેલ છે, કીડી, મંકોડા, માંકડ આદિ હોય જો ; માખી, ભમરા જેવા બીજા પ્રાણીઓ, અસંખ્યા એ વા ચતુરિન્દ્રિય ગણાય જો. -૫ સામાયિક ૧૨ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28