Book Title: Samayik
Author(s): T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 16
________________ પશુ, પંખી ને માનવ આદિ પ્રાણીઓ, પંક્તિમાં મુકાય પંચ જો ; ઇંદ્રિયની ધસી આવતાં કોઈ હણાયાં મુજથી, ઢાંકયાં ધૂળે ધૂળે કે મસળાયાં હોય જો . -૬ કે અથડાવી એક અડકીને અથવા મેં પરિતાપ ૐ દીધા લૂંટી લીધું તેનું કષ્ટો દીધાં એ જ પ્રકારે હશે પ્રાશકા કૈંક પડાવ્યા નાથ સુખસ્થાનથી પાપબંધ મેં સામાયિક બીજાની દીધાં એવી કિંચિત્ Jain Education International 2010_04 સાથ દુ:ખ સુખ મેં, જો ; રીતથી, હિંસક કામો આ રીતે મુજથી નિષ્ફળ થાજો સઘળાં મારાં પાપ પશ્ચાત્તાપ કરું ક્ષમા કરો એ માગું જંતુને, જો ; દુ:ખસ્થાનમાં લઈ જઈ, બાંધ્યા આવી રીત શબ્દાર્થ : વારિજ્જઈ = વાર્યુ છે, મના કરી છે. જઈ વિ – જો કે, સમયે = શાસ્ત્રોમાં. તહ વિ = તો પણ. ચલણાણું = ચરણોમાં. જો . For Private & Personal Use Only થયાં, જો ; છું દિલમાં હું ઘણો, છું મહારાજજો . ૯ મહાવીર વાણી : વારિજ્જઈ જઈ વિ નિયાણ - બંધણું વીયરાય ! તુહ સમયે । તહ વિ મમ હુજ્જ સેવા, ભવે ભવે તુમ્હેં ચલણાણું ॥ ૩ ॥ -૭ અર્થ : હે વિતરાગ ! તમારા શાસ્ત્રોમાં જો કે નિષ્યાણું કરવાની (એટલે ફળની ચહના કરવાની) મનાઈ છે, તેમ છતાં હું એવું ઈચ્છું છું કે ભવેભવ મને તમારા ચરણોની ઉપાસના કરવાનો યોગ પ્રાપ્ત થાય. -- ૧૩ www.jainelibrary.org


Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28