Book Title: Salamban Dhyanana Prayogo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Babubhai Kadiwala Charitable Trust

View full book text
Previous | Next

Page 2
________________ ટાઈટલ પેજના ચિત્રની સમજ પ્રયાગ ન’. ૫ સાધકના હૃદયમાં બીરાજમાન પરમાત્મામાંથી દિવ્ય ગુણે અને શક્તિઓને વિસ્ફોટ થાય છે. (૧) પ્રેમ-કરૂણા (૨) આનંદ (૩) સુખ (૪) શંક્તિ (વીર્યગુણ) (૫) ગુણ સમૃદ્ધિનો વિરફટ થઈ સાધકમાં ફેલાય છે. સાધકના અણુએ અણુમાં તે દિવ્ય શક્તિઓ કાર્યશીલ થાય છે. તેથી સાધક સ્વયં પ્રેમ-કરૂણા આનંદ, સુખ, શક્તિ, ગુણ સમૃદ્ધિ રૂપ બને છે. જીવનને પરીપૂર્ણ સફળતા પહોંચાડનાર આ દિવ્ય પ્રયોગ મુજબનુ નિત્ય ધ્યાન કરો. સફળતાની પરાકાષ્ટાએ પહોંચી જવાશે. Jain Education International For Private & Personal use on

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 450