Book Title: Sadhu Sadhvi Kaldharm Vidhi Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Abhinav Shrut Prakashan View full book textPage 3
________________ કાળધર્મ વિધિ ૨૧ [] સાધુ-સાધ્વી ભગવતે પ્રતિક્રમણ કરવાનુ હાય અને મૃતક પડેલુ હાય તા- જૂઠા સ્થાને પ્રતિક્રમણ કરવુ· તેમ ન થઈ શકે તેવું હાય તો છેવટે તે રૂમમાં જ પડદે રાખીને પ્રતિક્રમણ મનમાં કરવું, [] જો ગૃહસ્થ હાજર ન હોય અને મૃતકને વાસિરાવતા પહેલા રાત્રિના જાગવુ પડે તે પ્રૌઢ અને ધીર સાધુએ જાગવું.-માત્રક (કુડી)માં માત્રુ પાસે રાખવું–જો કદાચિત્ મૃતક (મડદું) ઉભું થાય તેા ડાખા હાથમાં માત્ર લઈ, મુન્નુ મુ મુઝગા કહી મૃતક પર છાંટવું વેસિરાંવ્યા બાદ શ્રાવકે કરવાનું કર્તવ્ય — 0 મૃતકના મસ્તક દાઢી-મૂછના વાળનું મુંડન કરાવવું. ૦ હાથની છેલ્લી આંગળીના ટેરવાના છેદ કરવા. હાથ-પગના આંગળાને સફેદ સુતથી બંધ કરવા. ત્યાર પછી એક કથામાં મૃતકને બેસાડીને કાચા પાણી વડે સ્નાન કરાવવું. 0 . : હ નવા સુંવાળા કપડાથી મૃતકનુ શરીર લુંછવુ.. સુખડ–કેશર-ખરાસથી શરીરને વિલેપન કરવુ જો સાધુ હોય તે મૃતકને નવા ચાલપટ્ટો પહેરાવી તેના ઉપર નવે! કદરા માંધવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org .Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16