Book Title: Sadhu Sadhvi Kaldharm Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ ૨૮ ૦ સુખડ [ચિત્તામાં મુકવા માટે ૦ રાળ [અગ્નિ પ્રગટાવવા માટે] ૦ ગુલાલ કિલા એ [રસ્તામાં ઉછાળવા માટે ૦ લાલ નાડાછેડી [માંધવા માટે ૦ તાંબા કે પીત્તળની હાંડી કે દેઘડુ [દાણી માટે] -X— -X—-X—X સાધુ સાધ્વી પછીની દેવવંદનાદિ વિધિ : – કાળધ - પાલખી કે નનામી લઈ ગયા બાદ— -ઉપાશ્રયમાં ગે મૂત્ર છાંટવું મૃતક પધરાવેલ હાય ત્યાં અચિત્ત પાણી વડે ભૂમિ શુદ્ધ કરવી. –સાધુ કે સાધ્વીએ કાળ કર્યા હાય ત્યાં લેટને અવળે સેાનાવાણી કરેલ સાથિયા કરવા. > કાળધર્મ પામનારના શિષ્ય (કે શિષ્યા) અથવા સૌથી એછા દીક્ષા પર્યાયવાળા સાધુ (કે સાધ્વી) એ અવળે વેષ પહેરવા. આદ્યા પણ જમણી કાંખમાં રાખે. —પછી દ્વાર તરફથી અંદરની બાજુએ (અવળા) કાળે લેવા, કાજામાં લેટને સાથીચે પણ લઈ લેવા. –કાજા પરઠવવાની વિધિ રૂપે ઇરિયાવહી પડિક્કમવી. –ઇરિયાવહી કરીને કાજો પરવશ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16