Book Title: Sadhu Sadhvi Kaldharm Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 5
________________ ઢાળધર્મ વિધિ ૦ તેની ઉપર પગની પાની સુધી લાંબે સાડી પહેરાવી ઉપર દોરી બાંધવી. ૦ કેચુઆને સ્થાને પહેલાં કપડાંને પાર્ટી વીટ. છે તેની ઉપર કંચુઓ પહેરાવ પછી કપડો ઓઢાડ. | જે નનામીમાં સુવડાવે તે પગની પાની ઢંકાય તેટલે લાંબો કપડે ઓઢાડ. મુખ ખુલ્લું રાખવું. મૃતકને નનામી કે માંડવીમાં જ્યાં પધરાવે ત્યાં પણ માથાની પાસે લોઢાની ખીલી જમીનમાં મારવી. T મૃતકની જમણી બાજુએ ચરવળી અને મુહપત્તિ મુકવા. | મૃતકની ડાબી બાજુ એક લાડુ સહિતની ખંડિત પાત્રાવાળી ઝોળી મુકવી. T સાધુ–સાવી જે સમયે કાળધર્મ પામેલ હોય તે વખતનું નક્ષત્ર જેવું [અથવા જાણકારને પૂછવું] -૦–જે રોહિણી–વિશાખા-પુનર્વસુ-ઉત્તરાષાઢા ઉત્તરા ફાગુની-ઉત્તરા ભાદ્રપદ આ છ પૈકી કેઈ એક નક્ષત્ર હોય તે મૃતકની બાજુમાં સુકા ઘાસના બે પૂતળાં બનાવીને મુકવા. -૦-જે કાળધર્મ વખતે જ્યેષ્ઠા–આદ્ર-સ્વાતિ શતભિષક–ભરણું–આશ્લેષા-અભિજિત એમાંનું કેઈ એક નક્ષત્ર હોય તે પૂતળું મુકવું નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16