Book Title: Rajpad Author(s): Shrimad Rajchandra Ashram Agas Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 6
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ( ૫ ) જેને આ સંસારનો ત્રાસ પ્રત્યક્ષપણે ભાસ્યો છે અને છૂટવાની સાચી ભાવના જાગી છે એવા મુમુક્ષુને આ પદો પરમ સહારો છે. આ પદો જેના હૃદયની સહજ સ્ફુરણા છે તે પુરુષશ્રીમદ્દ રાજચંદ્રના આંતર જીવન માટે એમના પોતાના જ થોડા શબ્દો અહીં ટાંકીએ છીએ – ‘નિઃસંદેહ જ્ઞાનાવતાર છે અને છે અને વ્યવહારમાં વ્યવહારમાં બેઠા છતાં વીતરાગ છે.’ ‘ જગતમાંથી જે પરમાણુ પૂર્વકાળે ભેળાં કર્યાં છે તે હળવે હળવે તેને આપી દઈ ઋણમુક્ત થવું એ જ તેની સદા, સઉપયોગી, વહાલી, શ્રેષ્ઠ અને ૫૨મ જિજ્ઞાસા છે. ’’ મુમુક્ષુઓને આત્મકલ્યાણ સાધવામાં આ પદો ૫૨મ સહાયક થાઓ એ જ અભ્યર્થના. -પ્રકાશક Please inform us of any errors on rajesh@Atma Dharma.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 97