________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
( ૫ )
જેને આ સંસારનો ત્રાસ પ્રત્યક્ષપણે ભાસ્યો છે અને છૂટવાની સાચી ભાવના જાગી છે એવા મુમુક્ષુને આ પદો પરમ સહારો છે.
આ પદો જેના હૃદયની સહજ સ્ફુરણા છે તે પુરુષશ્રીમદ્દ રાજચંદ્રના આંતર જીવન માટે એમના પોતાના જ થોડા શબ્દો અહીં ટાંકીએ છીએ – ‘નિઃસંદેહ જ્ઞાનાવતાર છે અને છે અને વ્યવહારમાં વ્યવહારમાં બેઠા છતાં વીતરાગ છે.’ ‘ જગતમાંથી જે પરમાણુ પૂર્વકાળે ભેળાં કર્યાં છે તે હળવે હળવે તેને આપી દઈ ઋણમુક્ત થવું એ જ તેની સદા, સઉપયોગી, વહાલી, શ્રેષ્ઠ અને ૫૨મ જિજ્ઞાસા છે. ’’
મુમુક્ષુઓને આત્મકલ્યાણ સાધવામાં આ પદો ૫૨મ સહાયક થાઓ એ જ અભ્યર્થના.
-પ્રકાશક
Please inform us of any errors on rajesh@Atma Dharma.com