Book Title: Pravachana Ratnakar 07
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 538
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૨૩૫ जो कुणदि वच्छलत्तं तिन्हं साहूण मोक्खमग्गम्हि । सो वच्छलभावजुदो सम्मादिट्ठी मुणेदव्वो ।। २३५ ।। यः करोति वत्सलत्वं त्रयाणां साधूनां मोक्षमार्गे । स वत्सलभावयुतः સમ્ય દષ્ટિÍતવ્ય:।। રરૂ૬।। હવે વાત્સલ્ય ગુણની ગાથા કહે છેઃ જે મોક્ષમાર્ગે ‘ સાધુ 'ત્રયનું વત્સલત્વ કરે અહો! ચિમૂર્તિ તે વાત્સલ્યયુત સમકિતદષ્ટિ જાણવો. ૨૩૫. ગાથાર્થ:- [ય: ] જે ( ચૈતયિતા ) [ મોક્ષમાર્ગે] મોક્ષમાર્ગમાં રહેલા [ ત્રયાનાં સાધૂનાં] સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપી ત્રણ સાધકો-સાધનો પ્રત્યે ( અથવા વ્યવહારે આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ-એ ત્રણ સાધુઓ પ્રત્યે ) [ વત્સત્યં ોતિ] વાત્સલ્ય કરે છે, [સ: ] તે [ વત્સનમાવયુત: ] વત્સલભાવયુક્ત (વત્સલભાવ સહિત ) [ સમ્યગ્દષ્ટિ: ] સમ્યગ્દષ્ટિ [ જ્ઞાતવ્ય: ] જાણવો. 6 ટીકા:- કારણ કે સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને પોતાથી અભેદબુદ્ધિએ સભ્યપણે દેખતો ( –અનુભવતો ) હોવાથી, માર્ગવત્સલ અર્થાત્ મોક્ષમાર્ગ પ્રત્યે અતિ પ્રીતિવાળો છે, તેથી તેને માર્ગની *અનુપલબ્ધિથી થતો બંધ નથી પરંતુ નિર્જરા જ છે. ભાવાર્થ:- વત્સલપણું એટલે પ્રીતિભાવ. જે જીવ મોક્ષમાર્ગરૂપી પોતાના સ્વરૂપ પ્રત્યે પ્રીતિવાળો-અનુરાગવાળો હોય તેને માર્ગની અપ્રાપ્તિથી થતો બંધ નથી, કર્મ ૨સ દઈને ખરી જતાં હોવાથી નિર્જરા જ છે. સમયસાર ગાથા ૨૩૫ : મથાળુ હવે વાત્સલ્યગુણની ગાથા કહે છેઃ * ગાથા ૨૩૫ : ટીકા ઉપરનું પ્રવચન * કારણ કે સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે’ * અનુપલબ્ધિ = પ્રત્યક્ષ ન હોવું તે; અજ્ઞાન; અપ્રાપ્તિ. Please inform us of any errors on Rajesh@Atma Dharma.com

Loading...

Page Navigation
1 ... 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577