________________
Version 001,a: remember to check htÎp://www.AtmaDharma.com for updates
परमात्मने नमः।
શ્રીમદભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત
શ્રી
સમયસાર
ઉપ૨
૫૨મ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનાં પ્રવચનો
श्रीमदमृतचन्द्रसूरिकृता आत्मख्यातिः।
જીવ-અજીવ અધિકાર
अथ जीवाजीवावेकीभूतौ प्रविशतः ।
(શાર્દૂનવિદ્રીડિત)
जीवाजीवविवेकपुष्कलदृशा प्रत्याययत्पार्षदान् आसंसारनिबद्धबन्धनविधिध्वंसाद्विशुद्धं स्फुटत् ।
હવે જીવદ્રવ્ય અને અજીવદ્રવ્ય-એ બન્ને એક થઈને રંગભૂમિમાં પ્રવેશ કરે છે.
ત્યાં શરૂઆતમાં મંગળના આશયથી (કાવ્ય દ્વારા) આચાર્ય જ્ઞાનનો મહિમા કરે છે કે સર્વ વસ્તુઓને જાણનારું આ જ્ઞાન છે તે જીવ-અજીવના સર્વ સ્વાંગોને સારી રીતે પિછાણે છે. એવું (સર્વ સ્વાંગોને પિછાણનારું) સમ્યજ્ઞાન પ્રગટ થાય છે–એ અર્થરૂપ કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થ:- [ જ્ઞાનં] જ્ઞાન છે તે [મનો દાવયત્] મનને આનંદરૂપ કરતું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com