________________
प्रथमं गीर्वाणसाहित्यसोपानम् ।
અવ્યય વપરાય છે. કેટલીકવાર કાંઈ ખાસ અર્થ વિના પણ તૃના સંસ્કૃત સાહિત્યમાં આ અવ્યય વપરાયેલું છે. આસિઃ
આદિ
સ્ નામના ઋષિના કુળના તે આદિત્ત. બૃહસ્પતિ જે અંગિરસના પુત્ર કહેવાય છે તેનું બીજું નામ પણ આંગિરસ છે. મન્ત્રવર્તુળામ્ મન્ત્ર+વાતું. મન્ત્ર=વેદના સૂક્તની કડી. ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદમાં જે દેવતાઓની પ્રાર્થના છે તે મન્ત્ર કહેવાય છે. આ મન્ત્રોના કરનારા ઋષિ હતા, જે આ મન્ત્રોના રચનારા જ્ઞાનીઓ ગણાતા. બાળક આંગરસ ન્હાનપણથી જ મન્ત્રકર્તા હતા, કિવ હતા, નાની હતા તેથી તે વિડલપણાના દાવા કરે છે. પિતૃન વિશેને પિતૃ (બાપ, વડિલ) .િ . ૧. પુત્રા ૨ામન્ત્રત= બેટાએ કહી સ»ાધન કર્યું". આમન્ત્રયત. આમન્ત્ર= બેલાવવું ૧૦. ગ. આ. તે ભૂ. કા. ને ત્રિ. પુ. એ. વાવ. વેદ સાહિત્યમાં વપરાતું એક હૈ ના જેવું અવ્યય. સત્ હ્યુ. ભૂ. કા. ત્રિ. પુ. એ. વ. ઉદ્ભિજ્ઞ. જીત્યા. पाठ. १०
५२
પ્રદૂષણમ્ જા પાઠ. ૧. ૨, ૫. આ પાઠના ભાવા એ છે કે પેાતાની સાથે ભણનારની હશિયારીની અદેખાઇ કરવાથી વિદ્યા આવડતી નથી. પ્રદેશ:=અદેખાઇ.
રાશી=રાણી. સત્યન્તવમઃ-અત્યન્ત+ક્રમ વજ્રમઃ વ્હાલા. અતિશય વ્હાલા. સુવર્ષીય સર્વ પાંચ વર્ષના. હેવરાહા નિશાળ. વાહા. લખવાનુ શિખવવાની શાળા. નિશાળ શબ્દ લેખશાલામાંથી આવ્યા હોય એમ મનાય છે. પ્રત્ત પકડાય છે.
ન સંપત્તિ ચઢતું નથી. પૂર્વતિ=હેલાનું ભણેલું. પૂર્વપતિ. ઓછીનિમિત્તમ્, વાતચીત અથવા ચર્ચા માટે. મોટી+નિમિત્ત= ગાધીના કારણસર. મિત્રવત્વાત્ બેદાઈ ગયેલા અવાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com