________________
प्रथम गीर्वाणसाहित्यसोपानम् । છે. ૪૦ હાથીવનસંઘના સૂપવત્તપન્ન રૂપ તથા યૌવનથી યુક્ત.
વિરાટ રમવાવિરાસ્ટક્યુસ્ટમ. હિમવર =જન્મ. જેને જન્મ ઉંચા કુળમાં થયો છે તેવા; પિગંધ
વિનાને. શુિવકેસુડાનું વૃક્ષ. મો. ૪૨
આમાં બુદ્ધિને વિકાસ કરવાનાં જે સાધનો કહ્યાં છે તેની તરફ વિદ્યાર્થીએ ધ્યાન આપે. પૃિતિ બધી રીતે, બધી દષ્ટિએ પ્રશ્ન પૂછે. ઉપાશ્રયતિ આશ્રય લે છે. જ્ઞાત્રિ ( ૨૩૦) વિવાદ-વિવા=દિવસને =કરનાર અર્થાત સૂર્ય. નટિની કમળ. હ મ પાંખડી, કમળની પાંખડીની સુંદર ઉપમા વિદ્યાર્થીઓ સારી રીતે જોઈ લે. વિત્તિ (વિ+ ૧ ૫. ના પ્ર. નું કર્મ 4. પુ. એ) =ખીલાવાય છે. श्लो. ४२ આ લોક મવાના અતમાં આવેલો છે. જ્યાં પોઢા એટલે
થોવિને પ્રભુ કૃષ્ણ ભગવાન છે તેમ જ ધનુર્ધર એટલે બાણાવળીમાં એક એવો અર્જુન છે ત્યાં સંપત્તિ, જય, વૈભવ (નિ) તથા શાશ્વત (પુવા) નીતિ હોય જ એવો ભારે મત (તિર) છે એમ સંજય ધૃતરાષ્ટ્રને કહે છે. શુદ્ધ બુદ્ધિવાળાને આદર્શ શ્રીકૃષ્ણ છે તથા પરાક્રમીને આદર્શ અર્જુન છે. આવા
બે આદર્શ ભૂત પુરુષો જ્યાં એકત્ર થાય ત્યાં વિજય હાય જ. श्लो. ४३ યૌવન ઇત્યાદિ ચાર વસ્તુઓમાંથી એક એક પણ અનર્થને માટે
કારણભૂત થાય છે, (અનય ચતુર્થીના ઉપયોગની નોંધ લ્યો) તે પછી ચારે ભેગા ( gyય ચારને સમુદાય) થાય ત્યારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com