________________
प्रथमं गीर्वाणसाहित्यसोपानम् । શું કહેવું ? વિમુ (અ)=શું કહેવું? એવા અર્થમાં વપરાય છે.
વિવિધતા=અવિચારીપણું. છે. ૪૪ આમાં વર્ણવેલા પદાર્થ તથા વ્યકિતઓ બીજાની જોડે સરખાવી ન શકાય એટલાં અદ્વિતીય છે એવું કનું તાત્પર્ય છે.
નમૂ=આકાશ. અનામ્િમાન+મારક આકાશ જેવા આકારનું, એટલે કે આકાશની સરખામણી બીજાની સાથે થઈ જ ન શકે; આકાશ આકાશ જેવું. આગળ પણ એવું જ વર્ણન છે. તાપનગરમાં સાગર જેવો.
રામ/વાનું યુદ્ધ રામરાવણના યુદ્ધ જેવુંજ અપૂર્વ. છે. ૪ કવિતવને કવિતવન જીવિત તથા જુવાની ચંચળ છે.
દાવમુ=અતિ ચંચળ, થોડીવાર ટકે તેવું. હ્યો. ૪૬ વાલા' શબ્દ ઉલટ કરીએ તે હા એ શબ્દ થાય, પણ
હર શબ્દ ઉલ કરીએ તો પણ એ જ શબ્દ રહે. આ શબ્દના ચમત્કાર ઉપરથી આ શ્લોકમાં એક કોટિ કરી છે કે કેવળ ભણેલા (સોફાપર વિફર અક્ષરવાળા) પણ સારા હદય વગરના લેકે ઉલટા થાય તે એટલે કે બગડે તે રાક્ષસ જેવું વર્તન કરે, પણ રસ એટલે કે સારા હદયવાળો માણસ (વરણ =પ્રેમ) ઉલટે હોયે એ સારા હદયવાળા જ
કાયમ રહે છે. . ૪૭ પિતા-હમ્ શરીર. ૬૫-૬૬ કુ.... નવા નવા
નવા આચારો, મતલબ કે જગતમાં વિવિધતા ડગલે ને પગલે દેખાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com