Book Title: Prathamam Girvan Sahitya Sopanam
Author(s): Ramchandra B Athavale, Rasiklal C Parikh
Publisher: S B Shah Co

View full book text
Previous | Next

Page 76
________________ प्रथमं गोर्वाणसाहित्यसोपानम् । G ૉ. ૪૮ જન્મદાતા પિતા એ જ પિતા અમ નહિ પણ આ ક્ષેાકમાં કહેલી વ્યકિતઓ પણ પિતા જેટલી પૂન્ય છે, પિતા એ શબ્દને યાગ્ય છે. જ્ઞનિતા=જન્મ આપનાર; નેતા (ઉપય+દ પ્રત્યય) જનેાઇ દઇને બ્રાહ્મણના સરકાર આપનાર; સ્મ્રુતાઃ ધર્મગ્રંથમાં કહેલા છે. શ્રુત-સ્મૃ=સાંભરવુનું ભ્ર. કૃ. યાદ આવેલું. પછી ધર્માંશાસ્ત્રમાં કહેલું એવા અર્થમાં તેના સંસ્કૃતમાં ઘણે ઠેકાણે પ્રયાગ થવા લાગ્યા. TM. ૪૧ ફૈશનુત્તુખ્ય સ્વદેશને છોડીને. ઉત્તુખ્ય પાન છેડવું. સ' ભૂ, કું નિધનનાશ, મરણ. યુ+પુરુષ ખરાબ માણસ. श्लो. ५० સિદ્ધ: યાગી. યાગી પોતાના સામર્થ્ય' વડે અદશ્ય થાય છે, કોઇનાથી દ્વેખાતા નથી તેમ દિદ્રી માણસ તરફ પણ કાઇ જોતું નથી, એટલે કે તે પણ અદૃશ્ય થાય છે. આ સરખાપણા ઉપરથી દરિદ્રી માણસ પોતાની તુલના સાથે કરીને વિનેદ ચેાગીની કરે છે. જો. પી આ તથા નીચેના શ્લેાકમાં વૈદ્યો ઉપર હમેશાં દર્દીને પોતાની દવાવડે ઉપર આ શ્લોક છે. ઊંટવૈદ્ય કહે એ નવાઇની વાત છે, કારણ એને ત્યાં દવા આપવા હું કે મારા ભાઇ ખેમાંથી કાપણ ગયું નથી. પ્રત્ત્વહિતા સળગેલી. श्लो. ५२ રમુજી કટાક્ષ છે. ઊંટવૈદ્ય મારી નાખવાના—એ કલ્પના છે—આ દર્દી મરી ગયા વૈઘાન વૈદ્યોમાં રાજા જેવા એટલે કે ઉત્કૃષ્ટ વૈદ્ય. કટાક્ષમાં કહ્યું છે. અંદરના અ:—હે ઊંટવૈદ્ય ! ચમરાજ્ઞના સહેાદર (+ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90