Book Title: Prashnottar Ratnamala Author(s): Vimalacharya, Devendrasuri, Publisher: Divya Darshan Trust View full book textPage 8
________________ જ અમે મહત્ત્વના સુધારાને સ્થાન આપ્યું છે. જ્યાં વિશેષ ફરક દેખાય, ત્યાં પાઠાંતર તરીકે નોંધ્યું છે. એ સિવાય ત્રણમાંથી બે પ્રતમાં સમાન મળતા પાઠને સ્થાન આપ્યું છે ને અલગ પાઠની ઉપેક્ષા કરી છે. એમ કરવામાં અમે જે કાંઈ અનુચિત કર્યું હોય, એની ક્ષમાયાચના કરીએ છીએ. તપસ્વી-વૈયાવચ્ચી-સ્વાધ્યાયી મુનિરાજશ્રી વિમલબોધિ વિજયજી મહારાજે ભારે પરિશ્રમ કરી પ્રસ્તુત પ્રતનું સુંદર સંપાદન કરી શ્રુતેચ્છુક વર્ગને પ્રમોદ પમાડ્યો છે અને આ પ્રતવાંચન વર્તમાન અભ્યાસુવર્ગના વાંચન માટે સુલભ બનાવ્યો છે, તેથી ધન્યવાદ પાત્ર છે. - પ્રાંતે આ ગ્રંથવાંચનથી, શ્રવણથી શ્રદ્ધાળુવર્ગ આત્મોન્નતિના માર્ગે આગળ વધે એવી હાર્દિક શુભેચ્છા છે... તનોતુ તે વાગુ જિનરાજ ! સૌખ્યમ્ ! મુલુંડ, મૌન એકાદશી, સંવત ૨૦૫૯ - અજિતશેખર વિજય ધન્યવાદ... શ્રી સંભવનાથ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘ વિજયવાડા (ઘ)ના શ્રી સંઘે છે આ જ્ઞાનદ્રવ્યમાંથી આ પ્રતના પ્રકાશનમાં સંપૂર્ણ લાભ લીધો છે, તેથી તેઓ ધન્યવાદ પાત્ર છે. આ જ રીતે 2 વારંવાર શ્રુતભક્તિમાં આગળ વધે એવી શુભેચ્છા છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 450