Book Title: Prachin Stavanadi Sangraha
Author(s): Chabildas Kesharichand Sanghvi
Publisher: Jain Prakashan Mandir

View full book text
Previous | Next

Page 397
________________ ૭૪ નિંદાત્યાગન સઝાય-૧ નિંદા ન કરશે કોઈની પારકીરે, નિંદાનું કહ્યું મહા પાપરે વૈર વિરોધ વધે ઘણોરે, નિંદા કરતાં ન જુવે માય બાપરે નિંદા ૧ દૂર બળતી કે દે તુમેરે, પગમાં બળતી દેખ સકેરે . પરના મેલમાં હૈયાં લુગડાંરે, કહે કિમ ઉજળાં હાયરે નિંદા પર આપ સંભાળે સહુ કે આપણેરે, નિંદાની મૂકો પડી ટેવ થડે ઘણે અવગુણે સહુ ભર્યારે, કેહના નળીઆ ચુએ કેનાને વરે છે નિંદા ૩ નિંદા કરે તે થાયે નારકીરે, તપ જપ કીધું સવિજાય નિંદા કરે તે કરજે આપણી જેથી છૂટકબારે થાય છે નિંદા કા ગુણ ગ્રહ સહક તણેરે, જેમાં દેખ એક સુવિચાર કૃષ્ણપણે સુખ પામશેરે, સમયસુંદર સુખકારરે. નિંદા પા નિંદાત્યાગની સક્ઝાય-૨ મમ કર જીવડારે નિદા પારકી, મત કરજે વિખવાદ અવગુણ ઢાંકી ગુણ પ્રગટ કરે, મૃગમદ ઇમરે જવાદ છે મમ ૧ ગુણ છે પૂરારે શ્રી અરિહંતના, અવર ન દુજેરે કેય ! જગ સહુ ચાલેરે જીમ માદળ મથું, ગુણવંત વીરલરે કોય છે મમ | ૨ પંઠ ન સુઝેરે પ્રાણુ આપણ. કેમ સુઝે પરjઠ ! મરમને મેસરે કેહને ન બોલીએ, લાખ લહે બાંધી મૂઠ મમવા

Loading...

Page Navigation
1 ... 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420