________________
૭૪
નિંદાત્યાગન સઝાય-૧ નિંદા ન કરશે કોઈની પારકીરે, નિંદાનું કહ્યું મહા પાપરે વૈર વિરોધ વધે ઘણોરે, નિંદા કરતાં ન જુવે માય બાપરે નિંદા ૧ દૂર બળતી કે દે તુમેરે, પગમાં બળતી દેખ સકેરે . પરના મેલમાં હૈયાં લુગડાંરે, કહે કિમ ઉજળાં હાયરે નિંદા પર આપ સંભાળે સહુ કે આપણેરે, નિંદાની મૂકો પડી ટેવ થડે ઘણે અવગુણે સહુ ભર્યારે,
કેહના નળીઆ ચુએ કેનાને વરે છે નિંદા ૩ નિંદા કરે તે થાયે નારકીરે, તપ જપ કીધું સવિજાય નિંદા કરે તે કરજે આપણી જેથી છૂટકબારે થાય છે નિંદા કા ગુણ ગ્રહ સહક તણેરે, જેમાં દેખ એક સુવિચાર કૃષ્ણપણે સુખ પામશેરે, સમયસુંદર સુખકારરે. નિંદા પા
નિંદાત્યાગની સક્ઝાય-૨ મમ કર જીવડારે નિદા પારકી, મત કરજે વિખવાદ અવગુણ ઢાંકી ગુણ પ્રગટ કરે, મૃગમદ ઇમરે જવાદ છે મમ ૧ ગુણ છે પૂરારે શ્રી અરિહંતના, અવર ન દુજેરે કેય ! જગ સહુ ચાલેરે જીમ માદળ મથું,
ગુણવંત વીરલરે કોય છે મમ | ૨ પંઠ ન સુઝેરે પ્રાણુ આપણ. કેમ સુઝે પરjઠ ! મરમને મેસરે કેહને ન બોલીએ, લાખ લહે બાંધી મૂઠ મમવા