Book Title: Prachin Stavanadi Sangraha
Author(s): Chabildas Kesharichand Sanghvi
Publisher: Jain Prakashan Mandir

View full book text
Previous | Next

Page 407
________________ જિનભગતે જે નવિ થયું છે, તે બીજાથી કેમ થાય રે; એવું જે મુખે ભાખીએ રે, તેની વચનશુદ્ધિ કહેવાયરે ચ૦૦ ૨ છે ભેદ્ય વેદના રે, સહેતે અનેક પ્રકાર રે; જિન વિણ પરસુર નવિ નમે રે, તેની કાયાશુદ્ધિ ઉદારરે ચ૦!. ૩ સમક્તિનાં પાંચ દૂષણનું સ્વરૂપ ઢાલ પાંચમી | ( કડવાં ફળ છે કે ધનાં-એ દેશી.) સમક્તિ દૂષણ પરિહરે, જેહમાં પહેલી છે શંકા રે; તે જિનવચનમાં મત કરે, જેહને સમ ગૃપ રંકા રે; સમકિત દૂષણ પરિહર. ૧ કંખા કુમતની વાંછના, બીજું દુષણ તજીએ; પામી સુરતરૂ પરગડે, કિમ બાઉલ ભજીએ? સમ૦ ૨ સંશય ધર્મનાં ફળતણે, વિતિગિચ્છા નામે ત્રીજું દૂષણ પરિહરે, નિજ શુભ પરિણમે. સમ૦ ૩ મિથ્થામતિ ગુણવણને, ટાળે થે દેષ; ' ઉનમારગી થતાં હવે, ઉનમારગ પિષ. સમ૦ ૪ પાંચમે દેષ મિશ્યામતિ-પરિચય નવ કીજે; ઈમ શુભ મતિ અરવિંદની, ભલી વાસના લીજે. સ૫

Loading...

Page Navigation
1 ... 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420