Book Title: Prachin Stavanadi Sangraha
Author(s): Chabildas Kesharichand Sanghvi
Publisher: Jain Prakashan Mandir
View full book text
________________
(હરિગીત છંદ), અનુકૂળ મૂળ રસાળ સમકિત, તેહ વિણ મતિ અંધ એ. જે કરે કિરિયા ગર્વભરિયા, તેહ જુઠે ધધ એ, એ પ્રથમ ભાવના ગુણે રૂડી, સુણે બીજી ભાવના, બારણું સમકિત ધર્મ પુરનું, એહવી તે પાવના. ૨
(ઢાળ) ત્રીજી ભાવના રે, સમકિતપીઠ જે દઢ ગ્રહી, તે મોટે રે, ધર્મ પ્રાસાદ ડગે નહીં; પાયે ખેટે રે, મેટે મંડાણું ન શોભીએ;
તેણે કારણે રે, સમક્તિશું ચિત્ત થાભીએ ! ૩
(હરિગીત છંદ) ભીએ ચિત્ત નિત એમ ભાવી, જેથી ભાવના ભાવીએ, સમકિત નિધાન સમસ્ત ગુણનું, એહવું મન લાવીએ; તે વિના છુટાં રત્નસરિખા, મૂળ ઉત્તર ગુણ સવે, કિમ રહે? તકે જેહ હરવા, ચેરજેર ભભ. ૪
(ઢાળ) ભાવે પંચમી રે, ભાવના શમ દમ સાર રે, પૃથ્વી પરે રે, સમકિત તસ આધાર રે, છઠ્ઠી ભાવના રે, સમકિતભાજન જે મળે,
શ્રત શીલને રે, તે રસ તેહથી નવિ ઢળે. ૫

Page Navigation
1 ... 410 411 412 413 414 415 416 417 418 419 420