Book Title: Prachin Stavanadi Sangraha
Author(s): Chabildas Kesharichand Sanghvi
Publisher: Jain Prakashan Mandir

View full book text
Previous | Next

Page 401
________________ ૭૮ નિયાણું નિવારક સજઝાય. સુધા સાધુજીરે, તુમે નિયાણુ નિવારે નિયાણું કરીને તુમે, તપ સજમ કર્યાં હારા ના સુધા ॥ ૧ ॥ એમ વાણી ગુણુ ખાણી ! સુધા ॥ ૨ ॥ પદરમા અધ્યયને પ્રગટ, વીર વન્દે સંજમ માંહિ મ ધરા સંશય, ખરા તે મંત્ર જંત્રના ભામા છેડા, ઢેડા રાગને રાષ ! પરિષહે પગ પાછા મ ધરા, દૂર કરા સિવ દ્વેષ " સુધા ॥ ૩ ॥ પરિચય ગૃહસ્થ તણા પરિહરીએ, અરસ નીરસ લ્યે આહાર । પૂજાર્દિક મ વછે. કયારે, એ ઉત્તમ આચાર ॥ સુધા ॥ ૪ ॥ એણે પેરે સાધુ આચારે, જે ચારિત્રીયા ચાલે ! ખરી ક્રિયાના ખપ કરે તેા, મુકિતપુરીમાં મ્હાલે ! સુધા ॥ ૫ ॥ સમિતે સમિતા ગુપ્તેગુપ્તા, સત્તાવીશ ગુણધાર ! -ઉદયરત્ન કહે એહને મેરા, નિત્ય હો નમસ્કાર ! સુધા સાધુજીરે તુમે નિયાણું નિવાર તપની સજઝાય કીધાં કર્માં નિકદવારે, લેવા મુકિતનુ દાન । હત્યા પાતક છૂટવારે, નહિ કોઈ તપ સમાન ! વિક જન, તપ કરજો મન શુદ્ધ ॥ ૧ ॥ " હું ઘ ઉત્તમ તપના ચેાગથીરે, સેવે સુરનર પાય । લબ્ધિ અઠ્ઠાવીશ ઉપજેરે, મનાવાંછિત ફળ થાય ॥ ભવિકા ૨ u

Loading...

Page Navigation
1 ... 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420