Book Title: Prabuddha Jivan 2009 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 9
________________ ડિસેમ્બર, ૨૦૦૯ પ્રબુદ્ધ જીવન જો આપણે બિહાર પ્રદેશના સમેત શિખરજી મહાતીર્થને વીસ આર્કિયોલોજી સુપ્રીન્ટેન્ટન્ટ ડૉ. આલોક ત્રિપાઠીએ પાંચમી તીર્થકરોની નિર્વાણભૂમિ જાણતા અને માનતા હોઈએ. યાત્રાની શરૂઆતમાં આપ્યો છે. એ મૂર્તિ આભૂષણો-વસ્ત્રોથી જો દિલ્હીથી સવાસો કિલોમીટર દૂર આવેલ હસ્તિનાપુરને પ્રથમ શણગારેલ છે. આ પ્રદેશમાં રહેતા બોનપા ધર્મી લોકો જૈન તીર્થકર ઋષભદેવના વરસીતપની પારણાભૂમિ પૂજતા હોઈએ ધર્મીઓની જેમ જ “ખમાસમણા' આપે છે. જે મેં ચુગુ ગોમ્પામાં અને, જોયું છે. જો ધર્મગ્રંથોમાં વર્ણિત બીજી બધી તીર્થભૂમિઓને જાણતા પૂજતા ૮. ૨૦૦૬ અને ૨૦૦૭ના તિબેટ ક્ષેત્રના પ્રવાસ દરમ્યાન ક્યાંક હોઈએ તો શું આ ક્યાંક સ્થાનિક ઘરોના દરવાજા પર સ્વસ્તિક, સિદ્ધશિલા તેમજ કેલાસ પર્વત જ અષ્ટાપદ છે? અષ્ટમંગલ જેવા પ્રતિક જોવા મળેલ છે. નંદી પર્વત જ સિંહનિષદ્યા પ્રાસાદ છે? ૯. શ્રી અષ્ટપાદ તીર્થ સંશોધન ટીમ ૨૦૦૬ અને ૨૦૦૭ના જૈન ધર્મના પુજનીય સંતો અને વિદ્વાનોને મારી નમ્ર વિનંતી કે મતાનુસાર મેં વર્ણવેલ આભાસો માનવ સર્જીત નથી પણ આ બાબત માર્ગદર્શન આપે. કુદરત, વાતાવરણ, હવામાન સર્જીત છે. પુરાતત્ત્વવિદોને મારી નમ્ર વિનંતી કે આ બાબત સ્પષ્ટ અભિપ્રાય તર્ક : આપે. ૧. અમેરિકાના ડાકોટા પ્રદેશમાં માઉટ રશમોર નામના પર્વતના નોંધ: મથાળે ચાર પૂર્વ રાષ્ટ્રપતિઓના “મસ્તકો' કોતરેલા છે. આ ૧. ઇંદિરા ગાંધી નેશનલ સેંટર ફોર આર્ટસ-નવી દિલ્હી દ્વારા માનવ સર્જીત કામ લગભગ ૭૦ વર્ષ જૂનું છે. ત્યાંની સરકાર જાન્યુઆરી ૧૯૯૯માં આયોજીત International Seminar આ “મસ્તકો'ની અત્યંત સંભાળ લે છે, અને માને પણ છે કે on Pilgrimage and Complexity' માં આ લેખ અને slides ઘસારો લાગી રહ્યો છે. ૫૦૦ થી ૧૦૦૦ વર્ષ પછી આ ઘસારા દેખાડવા મને આમંત્રિત કરવામાં આવેલ. થકી એ કૃતિઓને થતા નુકસાનની આપણે કલ્પના કરી શકીએ. ૨. આ લેખ અને ફોટોગ્રાફ્સ તથા ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખિત કદાચ એ મુખાકૃતિઓ આભાસરૂપે રહી જાય એવું પણ બને. લખાણોની ફોટોકોપીઓ મેં ૧૯૯૯માં આર્કિઓલોજીકલ સર્વે છતાં પણ એ માનવ સર્જીત કાર્ય બાબત કોઈ ને કોઈ શંકા ઓફ ઈન્ડિયાને પાઠવ્યા છે. એમણે આ ફોટોગ્રાફ્સને “માનવ નહીં હોય. કારણકે વર્તમાન ઈતિહાસ રૂપે સાક્ષી રહેશે. લખાણો સર્જીત' માનવામાં સહમતિ નથી આપી, સ્પષ્ટ નકારતા પણ સાક્ષી રહેશે. તો શું કૈલાસ પર્વત સન્મુખના નંદી પર્વત પર નથી. દેખાતા આભાસો બાબત, કુદરત સર્જીતને બદલે માનવ સર્જીત ૩. Geologists આ ફોટોગ્રાફ્સ જોઈ એને Natural Formation અભિગમ અસ્થાને છે? શક્યતાના અભિગમ માટે શાસ્ત્ર માને છે. આમાં કદાચ માનવ સર્જીત કામ છે એવી મારી વર્ણનોનો આધાર શું અસ્થાને છે? રજૂઆતને એ લોકો મારૂં illusion (દષ્ટિભ્રમ) માને છે. ૨. પૂર્વકાળમાં શત્રુંજયગિરિ મૂળમાં પચાસ યોજન, શિખરમાં ૪. ૦૪-૦૧-૨૦૦૫ની રાત્રે Discovery Channel પર દસ યોજન અને ઉચાઈ આઠ યોજનાનું વર્ણન છે. (ત્રિ.શ.પુ.ચ. Terra X' નામે pyramids ઉપર એક programme હતો. પાના નં. ૨૩૪ સર્ગ ૬) પહેલા વિસનગર પછી વલ્લભીપુર તેમાં એવું જણાવવામાં આવ્યું છે કે ચીલી દેશના એક પ્રાંતમાં અને હવે પાલીતાણા તળેટી પણ સુવિદિત છે. શત્રુંજયગિરિને Natural Mountains Series H all 34-412 244-il આ ઘસારો મનાય છે તો અયોધ્યાથી બાર યોજન દૂર અને શૃંખલાને હવે Chain of human made Pyramids તરીકે ૩૨ કોશ ઉંચાણ (પૂ. દિપવિજયજી કૃત અષ્ટાપદપૂજા તથા આર્કિઓલોજીસ્ટો દ્વારા સ્વીકારવામાં આવી છે. પુ. જયંતવિજયજી કૃત પૂ. ભારતની જૈન તીર્થ ભૂમિઓ) ૫. ભારતીય અવકાશ સંશોધન ISRO ના એક વૈજ્ઞાનિકે હાલમાં અષ્ટાપદગિરિને ઘસારો અસ્થાને છે? અયોધ્યા નજીકની તળેટી અભિપ્રાય આપ્યો છે કે કેલાસ ક્ષેત્રમાં માનવ સર્જીત કામ દૂર થતાં થતાં તિબેટના દારચેન કસ્બા સુધી ગઈ એ વિચાર થયું હોય એવો સંકેત સેટેલાઈટ ઈમેજીંગ પદ્ધતિથી માલુમ પડે અસ્થાને છે? છે.” એ જગ્યાને ‘ધમાકિંગ નોરસંગ' કહેવાય છે અને તે ૩. શાસ્ત્રો અને લોકસભામાં વપરાતા કેટલાક શબ્દો સરખાવીએ. કૈલાસની પૂર્વમાં લગભગ ૨ કિ.મી. દૂર છે. કોડી કરોડ કોડી ૬. અમારી ચોથી યાત્રા દરમ્યાન તિબેટના ધાર્મિક પુસ્તક “ગાંગ યુગ હજારો વર્ષ યુગ ૨૦ વર્ષ કર તાશી' (સફેદ કેલાસ)માં ૨૦ મા તીર્થંકર મુનિ સુવ્રત કેલાસ ૦ મા તથિકર મુનિ સુત્રત કેલાસ મણ ૪૦ શેર મણ ૨૦ શેર પ્રદેશમાં વિચર્યા છે એ દુભાષિયા દ્વારા વાંચવા જાણવા મળ્યું. શાસ્ત્રોમાં શંકા નથી પણ સમય પ્રચલીત કવિવાદ અને વૃદ્ધવાદ ૭. કેલાસ પરિક્રમા દરમ્યાન દેખાતા ચુગુ ગોમ્પામા સ્થાપિત થકી સમય અને અંતર બન્ને બાબતોમાં મારી દુષ્ટબુદ્ધિ તર્કને ઈષ્ટમૂર્તિ, જૈન તીર્થકર મૂર્તિ શક્ય છે એવો મત મરીન પ્રોત્સાહન આપે છે. વીસ

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28