Book Title: Prabuddha Jivan 2009 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 13
________________ ડિસેમ્બર, ૨૦૦૯ પ્રબુદ્ધ જીવન જૈન યોગ પરંપરા અને પાતંજલ યોગસૂત્ર-એક ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં ડો. જવાહર પી. શાહ યોગ શબ્દ ધાતુ યુન પરથી સિદ્ધ થયો છે. યુજ્ઞ ધાતુના બે અર્થ છે. એક ગ્રંથમાં ચાર પાદ અને ૧૯૫ સૂત્રો છે. સમાધિપાદ, સાધનપાદ, અર્થ “જોડવું' અને બીજો અર્થ ‘સમાધિ' – મનની સ્થિરતા – એવો થાય. વિભૂતિપાદ અને કૈવલ્યપાદ. જો કે પ્રસંગોપાત કે પ્રકરણવાર તે અનેક અર્થોમાં વપરાય છે. સમાધિપાદના ૫૧ સૂત્રોમાં મુખ્યત્વે યોગનું સ્વરૂપ, ચિત્તજેનાગોમાં યોગ ધ્યાનના અર્થમાં પ્રયુક્ત થયો છે. અનેક સ્થિરતાના ઉપાયોનું વર્ણન છે. આગમોમાં ધ્યાનનું લક્ષણ, તેના ભેદ-પ્રભેદો, આલંબન વગેરેનું સાધનપાદના ૫૫ સૂત્રોમાં ક્રિયાયોગ, યોગના આઠ અંગો તેના વિસ્તૃત વર્ણન જોવા મળે છે. ફળ, હેય, હેયહેતુ, હાન અને હાનોપાય એ ચતુર્વ્યૂહનું વર્ણન છે. જૈન સાધુઓનો દૈનિક ક્રમ પણ પાંચ યમ, તપ, સ્વાધ્યાયાદિ વિભૂતિપાદના ૫૫ સૂત્રોમાં યોગજન્ય વિભૂતિઓનું વર્ણન છે. નિયમ ઈન્દ્રિયજય રૂપ પ્રત્યાહારથી છવાયેલો છે. યોગ ઉપર એટલો કેવલ્યપાદના ૩૪ સૂત્રોમાં સાંખ્ય પરિણામવાદનું મંડન, બૌદ્ધ ભાર આપવામાં આવ્યો છે કે મનોગુપ્તિ, વચનગુપ્તિ અને વિજ્ઞાનવાદનું ખંડન અને કેવલ્યાવસ્થાનું સ્વરૂપ વર્ણન છે. કાયગુપ્તિને ઓર્ગિક માર્ગ અને પાંચ સમિતિને આપવાદિક માર્ગ પાતંજલ યોગ સૂત્રો પર વ્યાસભાષ્ય, વાચસ્પતિ મિશ્ર કૃત ટીકા ગણી તે દ્વારા શુદ્ધ ધર્મનો સમુભવ ગણાવેલ છે, તેને અષ્ટપ્રવચન અને ભોજદેવ કૃત રાજમાર્તડ ટીકા મળે છે. માતા ગણેલ છે. નિર્યુક્તિ ગ્રંથોમાં પણ આગમો ક્ત ધ્યાનનું યોગસૂત્રોમાં વાસના, કલેશ અને કર્મનું નામ જ સંસાર અને સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. તત્ત્વાર્થસૂત્ર અને ધ્યાનશતક જેવા વાસનાદિનો અભાવ કે ચેતનની સ્વરૂપમાં સ્થિતિ એ જ મોક્ષ કહેલ ગ્રંથોમાં પણ જૈન દર્શનમાન્ય યોગનું નિરૂપણ થયું છે. આ રીતે છે. (તવા દ્રષ્ટ: સ્વરુપાવસ્થાનમ્ ૧:૩) આમ શ્રી પતંજલિએ સર્વ આગમ યુગ પર્યત જેન યોગનું સ્વરૂપ બહુધા આગમિક ઉપાસકોને યોગમાર્ગમાં સ્થાન આપ્યું. પરંપરાનુસાર રહ્યું. પરંતુ યોગસૂત્ર ચેતનને જૈનદર્શન માન્ય દેહપ્રમાણ માનતું નથી | દર્શનયુગનો પ્રારંભ ઈ. સ. પૂર્વેની બીજી સદીથી થયો હોવાનું કે અણુપરિણામ માનતું નથી, પરંતુ સાંખ્ય, વૈશેષિક, નૈયાયિક માનવામાં આવે છે. તે પૂર્વેના વેદ-ઉપનિષદ યુગમાં યોગ શબ્દ અને શોક વેદાંતી જેમ વ્યાપક માને છે. એ જ પ્રકારે ચેતનને પરિણામી ઋગ્વદમાં ‘જોડવું'ના અર્થમાં જોવા મળે છે, ધ્યાન-સમાધિ અર્થમાં નિત્ય નથી માનતું કે બૌદ્ધ માન્ય ક્ષણિક/અનિત્ય નથી માનતું પણ નહિ. ઉપનિષદોમાં ધ્યાનમાર્ગનો વિકાસ થતો ગયો અને પ્રાચીન ફૂટસ્થ નિત્ય માને છે. ઉપનિષદોમાં “સમાધિ” અર્થમાં યોગ શબ્દ પ્રયોગ જોવા મળે છે. નિરીશ્વર સાંખ્યની જગ્યાએ આ યોગસૂત્રોમાં લોકોની ભાવના કેટલાક ઉપનિષદોમાં સ્થાન, પ્રત્યાહાર, ધારણાદિ યોગાંગોનું અને ભક્તિ વિષયક સંવેદનાઓ લક્ષમાં રાખી મહર્ષિ પતંજલિએ વર્ણન મળે છે. ઈશ્વરોપાસનાને સ્થાન આપ્યું. (શ્વર પ્રધાન દ્વા: ૧.૩૩) તેમણે ઉપનિષદોનું તત્ત્વચિંતન ભિન્ન ભિન્ન ઋષિઓ દ્વારા “દર્શન'ના યોગસાધનામાં ઉપયોગી એવા પ્રતીકોની ભિન્નતાના વ્યામોહમાં રૂપમાં અવતીર્ણ થયું. યોગદર્શનના પ્રણેતા મહર્ષિ પતંજલિ પણ અજ્ઞાનવશ ઉન્માદ ન જાગે તે માટે તેમને જે ઈષ્ટ લાગતા હોય એ સમયમાં થયા. તેમણે સાંખ્ય દર્શનના આધારે પાતંજલ તેવા ઈશ્વરનું ધ્યાન કે ઉપાસના કરવાની છૂટ આપી. યોગસૂત્રની રચના કરી. પૂર્વ મીમાંસાના અપવાદ સિવાય દરેક (યથામમતધ્યાનાદા: ૧.૩૯). આમ પાતંજલ યોગસૂત્ર સાંખ્ય દર્શનોએ તત્ત્વજ્ઞાન સાથે મોક્ષપ્રાયક સાધન તરીકે યોગનો નિર્દેશ સિદ્ધાન્ત અને તેની પ્રક્રિયાને આધારરૂપે ગ્રહણ કરે છે. પરંતુ તેમાં કરેલો છે. (પૂર્વમીમાંસા સ્વર્ગની ખેવના રાખે છે, અપવર્ગની નહિ!) જે વિશેષતા છે તે એ કે મહર્ષિ પતંજલિ ઈશ્વર સંબંધી જે વાત કરે યોગના સ્વરૂપ વિષે મતભેદ ન હોવાને કારણે અન્ય દર્શનકારોએ છે તે સાંખ્યસિદ્ધાન્ત અનુસાર નથી. તેમજ ન્યાય કે વૈશેષિક મહર્ષિ પતંજલિને સન્માન્ય ગણ્યા છે અને તેમનો દિશાનિર્દેશ દર્શનોમાં માનેલા ઈશ્વરથી પણ ભિન્ન છે. તેમણે ઈશ્વરને એક વ્યક્તિ સ્વીકાર્યો છે. ગીતામાં પણ યોગનો મહિમા કર્મયોગ, ભક્તિયોગ તથા શાસ્ત્રોપદેશક માનેલ છે. ઈશ્વરમાં નિત્ય જ્ઞાન, નિત્ય ઈચ્છા અને જ્ઞાનયોગ દ્વારા થયો છે. અને નિત્યકૃતિનો સંબંધ ન માનીને તેને સ્થાને સત્ત્વગુણનો પરમ યોગવિષયક જિજ્ઞાસા લોકોમાં એટલી વધી કે તેના બાહ્ય અંગો – પ્રકર્ષ અને તે દ્વારા જગતનો ઉદ્ધાર જેવી વ્યવસ્થા ઘટાવી છે. આસન, પ્રાણાયામ, મુદ્રા વગેરેના ભેદોનું સવિસ્તર વર્ણન કરવામાં 1 ફ્લેશ વિપશિવૈરપરીકૃષ્ટ: પુરુષવિશેષ રૂંચર: / ૧.૨૪ આવતા હઠયોગ નામની નવી શાખાનો પ્રાદુર્ભાવ થયો અને તેના તત્ર નિરતિશયં સર્વજ્ઞવી નમ્ ૧.૨૫ ગ્રંથો હઠયોગ પ્રદીપિકા, ઘેરંડ સંહિતા, શિવ સંહિતા, ગોરખશતક પૂર્વેષામપિ ગુરુ: નૈના'નવચ્છતાત્ | ૧.૨૬ વગેરે રચાયાં જેમાં વિવિધ મુદ્રાઓ, નેતિ, ધોતિ આદિ ષટકર્મ, જૈન દર્શન સાથે યોગદર્શનનો વિચાર કરીએ તો બીજા દર્શનો કુંભક રેચક પૂરક – પ્રાણાયામ વગેરેનું વર્ણન જોવા મળે છે. કરતાં તે બન્નેમાં વધુ સામ્ય દેખાય છે. ઈશ્વર તત્ત્વ વિષેનું કથન આ બધા ગ્રંથોમાં પાતંજલ યોગસૂત્ર એક વિશિષ્ટ ગ્રંથ છે. આ જૈન દર્શન સમ્મત “કેવલી’ તત્ત્વ સાથે ઘણું મળતું આવે છે. મૂળ

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28