Book Title: Prabuddha Jivan 2009 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 14
________________ ૧૪ પ્રબુદ્ધ જીવન ડિસેમ્બર, ૨૦૦૯. યોગસૂત્રોમાં તથા તેના ભાષ્યમાં એવા અનેક શબ્દો, વિષયો અને પાતંજલ યોગસૂત્રમાં સમાવિષ્ટ કેટલાક મુદ્દાઓ પર બત્રીસીઓ યોગપ્રક્રિયાઓનું વર્ણન છે જે જૈનદર્શનમાં પ્રસિદ્ધ અને પ્રચલિત રચી છે. જેમાં પાતંજલ યોગ લક્ષણ વિચાર, યોગાવતાર, કલેશછે; પરંતુ જૈનેતર દર્શનોમાં સામાન્યતઃ જોવા મળતું નથી. હાનોપાવ તથા યોગ માહાભ્ય બત્રીસીનો સમાવેશ થાય છે. ઉદાહરણો અનેક છે. જેવા કે ભવ પ્રત્યય, સવિતર્ક સવિચાર, સાતમી સદીમાં થયેલા સમદર્શી આચાર્ય હરિભદ્રસૂરિએ પણ નિર્વિચાર, મહાવ્રત, કૃત કારિત અનુમોદિત, જ્ઞાનાવરણ, સવિક્રમ, યોગસૂત્રગત શબ્દોનું અનુસંધાન જૈન દાર્શનિક શબ્દો સાથે કરી નિરુપક્રમ, વજાસંહનન (વન ઋષભનારા, સંહનન), સર્વજ્ઞ પોતાની ગુણગ્રાહકતા, માધ્યસ્થભાવ અને સમન્વયશીલતાનો ઈત્યાદિ. પરિચય આપ્યો હતો, તે જ પરંપરાને ઉપાધ્યાયજીએ વિકસિત કરી. વૈદિક સાહિત્યમાં યોગવાસિષ્ઠ જેવા ગ્રંથો હઠયોગને અગ્રાહ્ય પાતંજલયોગ દર્શનમાં આઠ યોગાંગોનું વર્ણન છે. યમ, નિયમ, ગણે છે તો જૈન યોગ સાહિત્યમાં તો હઠયોગનું સ્થાન જ નથી. આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. શ્રી તેનો નિષેધ કરવામાં આવ્યો છે. યોગસૂત્ર ૧.૩૪માં પણ પ્રચ્છર્વન- હરિભદ્રસૂરિએ પોતાના યોગદષ્ટિ ગ્રંથમાં યોગાવસ્થાની આ વિધા૨ણાં વા પ્રાણસ્ય – પ્રાણનો નિરોધ કરવાથી શરીરમાં વ્યાકુળતા વિકાસશીલ પ્રક્રિયાને આઠ ભૂમિકાઓમાં ઢાળી તેને “યોગદૃષ્ટિ' ઉત્પન્ન થાય છે અને મન પણ વિચલિત બને છે તેમ દર્શાવ્યું છે. નામ આપ્યું. એક એક દૃષ્ટિમાં એક એક યોગાંગનો નિર્દેશ કરવામાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ પણ પાતંજલ યોગસૂત્રો પરની આવ્યો છે. આ રીતે શ્રી હરિભદ્રસૂરિએ ગુણસ્થાનક સાથે પણ સાંકળી વૃત્તિમાં ૨૭ સૂત્રોમાં બે કાર્યો કર્યા છે. ૧. જૈન અને સાંખ્ય દર્શન છે. વચ્ચે જે ભેદ છે તે સ્પષ્ટ કર્યો છે અને ૨. આ બે દર્શનો વચ્ચે જ્યાં ઉપસંહાર : માત્ર પરિભાષાનો જ ભેદ છે ત્યાં તેમણે સમન્વય કર્યો છે. તેમણે જૈનયોગવિચાર અને પાતંજલ યોગસૂત્ર વિષે વિચારતા મહર્ષિ પ્રાણાયામને યોગનું અનિશ્ચિત સાધન કહી હઠયોગનું નિરસન કર્યું પતંજલિનો પ્રભાવ આગમોક્ત ધ્યાનપ્રણાલિ પર પડ્યો જેનું શ્રી છે. અનૈત્તિમે પ્રસતાગ્રામ્ મનોવ્યાપુ નીમાવાન ૩સાસં હંમર્ હરિભદ્રસૂરિ અને ઉપા. યશોવિજયજીએ વિસ્તૃત વિવરણ કર્યું છે. (આ.નિ.૧૫૧૦) ત્યાદિ પરમÉળ તત્રિવેયાખ્ય તિ વયમ્ || જો કે જો કે શ્રી હેમચંદ્રાચાર્યએ તેમના યોગશાસ્ત્રમાં ક્રમશઃ સાધુ અને શુભચંદ્રજીના જ્ઞાનાવર્ણવમાં પ્રાણાયામને નિરુપયોગી અને અનર્થકારી શ્રાવક જીવનનાં આચાર પ્રક્રિયા વર્ણવી છે. શુભચંદ્રાચાર્યજીએ માને છે. જ્ઞાનાર્ણવમાં પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત ધ્યાનનું વિસ્તૃત જૈનદર્શનમાં પ્રાણાયામનું આધ્યાત્મિક અર્થઘટન મહોપાધ્યાય વર્ણન કર્યું છે તો કલિકાલ સર્વજ્ઞએ સ્વાનુભવ વર્ણવતા વિક્ષિપ્ત, શ્રી યશોવિજયજીએ કર્યું છે જેમાં બહિર્વત્તિને–બાહ્યભાવને બહાર યાતાયાત, શ્લિષ્ટ અને સુલીન જેવા મનના ભેદોની વાત કરી છે. ફેંકવો એ રેચક છે, અત્તવૃત્તિને ગ્રહણ કરવી એ પૂરક છે અને એ આમ જૈન દર્શને હઠયોગની ઉપેક્ષા કરી રાજયોગ અને લય યોગને અન્તવૃત્તિને હૃદયમાં સ્થિર કરવી એ કુંભક છે. પ્રાધાન્ય આપ્યું છે. મહોપાધ્યાયશ્રી યશોવિજયજીએ અધ્યાત્મસાર, અધ્યાત્મો- ૬૫, શિવાલિક બંગલોઝ, સેટેલાઈટ, અમદાવાદ-૧૫. પનિષત્ અને સ્વપજ્ઞ દ્વાત્રિશદ્ દ્વાત્રિશિકાનું સર્જન કર્યું છે તેમાં ફોન નં.: (૦૭૯) ૨૬૮૩૦૯૯૮ હડી કાવ્ય-કથા પરિચય 2 ડૉ. કવિન શાહ જેન કાવ્ય પ્રકારોની વિવિધતામાં હીંડીપ્રકારની માહિતી નીચે કથાઓ છે જેના દ્વારા સમકાલીન લોક સંસ્કૃતિનું વાસ્તવિક દર્શન પ્રમાણે છેઃ થાય છે. તેમાં પ્રભુભક્તિ અને જૈન ધર્મના પ્રચારની માહિતી પ્રાપ્ત હીંડ-હેંડવું. (ગામઠી શબ્દપ્રયોગ) ભ્રમણ કરવું, ફરવું એવો થાય છે. કથાની વર્ણન શૈલી રોચક છે. અર્થ છે. જીવાત્મા કર્માધીન સ્થિતિમાં ભ્રમણ કરે છે. “હીંડી' એટલે સંઘ દાસગણિની રચના “વસુદેવ હીંડી’ જૈન કથા સાહિત્યમાં આત્માના ભ્રમણની કથા. મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તેમાં સર્જકની સર્જકપ્રતિભાની સાથે જૈન સાહિત્યમાં પ્રાકૃત ભાષામાં રચાયેલો ગ્રંથ વસુદેવ હીંડી કથાની રીતે નિરૂપણ કૃતિને આસ્વાદ્ય બનાવવામાં નિમિત્તરૂપ છે. સુપ્રસિદ્ધ છે. અન્ય રચના ધમિલ હીંડી પ્રાપ્ત થાય છે. સર્જકે આ ગ્રંથમાં જિનેન્દ્રભક્તિના નિરૂપણ દ્વારા જનતાને ૧. વસુદેવ હીંડીનો પરિચય (ધર્મદાસ ગણિ) ધર્માભિમુખ કરવાનો પ્રશસ્ય પ્રયત્ન કર્યો છે. એમની વર્ણન શૈલી વસુદેવ હીંડી શ્રૃંગારપ્રધાન નયનરમ્ય કથા છે. તેમાં માનવ આકર્ષક છે. જૈન કાવ્ય પરંપરાનુસાર સર્જકે ગુરુ વંદનાથી આરંભ જીવનની વાસ્તવિકતાનું નમૂનેદાર આલેખન થયું છે. આ કૃતિ કરીને જણાવ્યું છે કે શ્રી સુધર્માસ્વામી શ્રી જંબુસ્વામીને વસુદેવનું ધર્મકથાની હોવાની સાથે તેમાં રાજા, સાર્થવાહ, ચોર, વેશ્યા, ચરિત્ર વર્ણવે છે. ત્રેસઠ શલાકા પુરુષોના ચરિત્ર સમાન આ ચરિત્ર ધૂર્ત, ઠગ વગેરે પાત્રોનું ચિત્રણ પણ કલાત્મક છે. તેમાં કૂતુહલવાળી પ્રેરક છે.

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28