Book Title: Prabuddha Jivan 2009 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 20
________________ ૨૦ પ્રબુદ્ધ જીવન ડિસેમ્બર, ૨૦૦૯ શ્રી જૈન મહાવીર ગીતા-એક દર્શનઃ ૧૪ a૫. પૂ. આચાર્યશ્રી વાત્સલ્યદીપસૂરિજી ચતુર્દશ અધ્યાય : ગુરુભક્તિ યોગ એક ગુરુ-શિષ્ય પોતાના ખંડમાં સૂતા હતા. મધરાતે ગુરુ હાથમાં “શ્રી જૈન મહાવીર ગીતા'માં ચૌદમો અધ્યાય ‘ગુરુભક્તિયોગ” ધારદાર છરી લઈને શિષ્યની છાતી પર ચઢી બેઠા. શિષ્ય ઝબકીને છે. આ પ્રકરણમાં ૫૨ શ્લોક છે. જાગ્યોઃ ગુરુને હાથમાં છરી સાથે પોતાની છાતી પર જોયા! વળતી શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજીએ ‘ગુરુભક્તિ’ વિશે ઘણું લખ્યું પળે, શિષ્ય આંખ મીંચીને સૂઈ ગયો! છે. તેમના સાહિત્યમાં અનેક સ્થળે આ માટે ખૂબ ભાર મૂકીને સવારે ગુરુએ પૂછ્યું, ‘તું રાત્રે ડર્યો કેમ નહિ?' ગુરુભક્તિ કરવાનું સૂચવ્યું છે. અહીં પણ તેમ જ છેઃ શિષ્ય પૂછ્યું, “કેમ?” ‘ગુરુભક્તિયોગ'ના પ્રથમ શ્લોકમાં ગુરુભક્તિની તુલના જુઓઃ ગુરુ કહે: ‘તારી છાતી પર છરી લઈને બેસી ગયેલો ત્યારે !” सर्वथा सर्वदाऽऽराध्य: सद्गुरुधर्मबोधकः। શિષ્ય કહેઃ “ગુરુ જે કરે તે બરાબર જ હોય ને!” मत्पश्चान्मत्समा:पूज्या, जैनधर्मप्रवर्तकाः ।। કેવી અપૂર્વ હશે એ શ્રદ્ધા! આ શ્રદ્ધા, આ ભક્તિ આપણામાં | (સત્સંગયોગ, શ્લોક-૧) પ્રગટ થાય તેવું કરવું રહ્યું. એક પ્રસંગ એવો પણ જાણેલો કે નદી જે સદાય બધી રીતે ધર્મનો બોધ આપે છે તેવા સદગુરૂની સેવા કિનારે એક આશ્રમમાં ગુરુએ શિષ્યને પટ્ટીવાળો ટોપલો આપેલો કરવી જોઈએ. કારણ કે મારા પછી, જેન ધર્મના પ્રવર્તક એવા સગુરુઓ ને કહેલું કે ‘જા આમાં પાણી ભરી લાવ!' શિષ્ય તરત જ નદીમાં પૂજય છે.' પાણી ભરવા ગયો ! એ ટોપલો પાણીમાં નાંખે એટલી વાર ટોપલામાં શ્રી મહાવીર સ્વામી સ્વયં, સદ્ગુરુજનો, મારા જેવા જ પૂજ્ય છે પાણી ભરેલું દેખાય, બહાર કાઢે એટલે પાણી ટોપલાની પટ્ટીમાંથી તેમ અદ્ભૂત તુલના કરીને ગુરુજનોની મહત્તા પ્રસ્થાપિત કરે છે નીતરી જાય ! કિંતુ શિષ્ય કંટાળ્યો નહિ. એને માટે ગુરુ-આજ્ઞા તેવું શ્રેષ્ઠ વિધાન અહીં સાંપડે છે. આ વિધાન ઘણું મૂલ્યવાન છે. અગત્યની હતી. એ પ્રયત્ન કરતો જ રહ્યો. સવારની બપોર થઈ, પંચમહાવ્રતધારી મુનિ ભગવંતો પ્રત્યેનો આદર આપણે કેટલો બપોરની સાંજ થઈ. સાંજે ગુરુ સ્વયં આવ્યા ને શિષ્યના ખભે હાથ દાખવીએ છીએ તે વિચારવું જોઈએ. મુનિજનો, ભગવાન સમાન મૂક્યોઃ શિષ્ય ગુરુને જોયા ને આંખમાં પાણી આવી ગયા. કહે: છે. એ સદ્ગુરુઓની ભક્તિ અને ઉપાસના કરીએ તેટલી ઓછી “ગુરુજી, આપની આજ્ઞા છે પણ..' ગુરુ કહે: ‘બેટા, જે આજ્ઞા અપૂર્ણ છે. ભારતના જ નહિ, બલ્ક, વિશ્વના ધર્મોમાં સદ્ગુરુઓ પ્રત્યે રહેવા જ સરજાઈ છે તેના માટેનો આવો શ્રેષ્ઠ પ્રયત્ન એ જ મારી સંપૂર્ણ સમર્પિત રહેવાની હંમેશાં પ્રેરણા કરવામાં આવે છે. જેમની આજ્ઞાની પૂર્ણાહૂતિ છે !' પાસે બધું જ હતું અને બધું જ મેળવવાની ક્ષમતા ધરાવતા હતા કેવી અપૂર્વ હશે એ ગુરુભક્તિ ! એની પ્રાપ્તિ માટેનો સતત તેવા લોકો, સઘળા ય સુખનો ત્યાગ કરીને નીકળી પડ્યા અને બોધ “શ્રી જૈન મહાવીર ગીતા'ના ‘ગુરુભક્તિયોગ'માં સાંપડે છે. આત્મસંગી બની ગયા. આવા આત્માર્થીજનો આપણાં સગુરુ છે. સદ્ગુરુની કૃપાથી શું ન મળે ? સદ્ગુરુની કૃપાથી માનવી માત્ર તેમની સેવા, ભક્તિ અને ઉપાસના એ તો જીવનનું સદ્ભાગ્ય છે. ઈશ્વર દર્શન જ નથી પામતો પણ સ્વયં ઈશ્વર બની જાય છે. સગુરુની આજના સ્પર્ધાત્મક, વિષમ અને કલુષિત સમયમાં સૌ પ્રથમ તો કૃપામાં સકળસિદ્ધિ, સકળ સુખ, સકળ સમૃદ્ધિ, સકળ શાંતિ પ્રાપ્ત ગુરુજન મળવા જ મુશ્કેલ છે અને મળ્યા પછી તેમના પ્રતિ પ્રીતિ, થાય છે ! શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી લખે છેઃ શ્રદ્ધા, ભક્તિ પ્રગટ થવા અધિક મુશ્કેલ છે અને જો આટલું થઈ ‘ગુરુની કૃપાથી અને આશીર્વાદથી શિષ્યગણ સર્વત્ર જય-વિજય પામે ગયું હોય તે પછી પણ સદ્ગુરુ પ્રત્યે સેવા કરવામાં, શ્રદ્ધા રાખવામાં, છે. જેના ઉપર ગુરુનો પ્રેમ છે તને સિદ્ધિ તેના હાથમાં રમે છે.” ભક્તિ કરવામાં કચાશ રહી તો તે જીવનનું દુર્ભાગ્ય છે. (ગુરુભક્તિયોગ, શ્લોક–૧૩) સદ્ગુરુ પ્રતિ અપાર શ્રદ્ધા કેળવવી જોઈએ. શ્રી મહાવીર સ્વામી અને જો ગુરુકૃપા નથી તો કંઈ નથી. સદ્ગુરુની કૃપા વિના કંઈ પ્રત્યે શ્રી ગૌતમસ્વામીને હતી, તેવી શ્રદ્ધા કેળવવી જોઈએ. શ્રી જ મળતું નથી. કેમકે, પરમાત્માની કૃપા, પરમાત્માનું પદ અને શ્રેણિક મહારાજાને પણ પોતાના ગુરુ એવા ભગવાન મહાવીર પરમાત્માનો આશ્રય પણ સદ્ગુરુની કૃપાને આધિન છે. શ્રીમદ્ પ્રતિ અવિહડ શ્રદ્ધા હતી. આ શ્રદ્ધામાંથી તેમને વિશુદ્ધ લાયક બુદ્ધિસાગરસૂરીશ્વરજી લખે છેઃ સમ્યકત્વ અને તીર્થંકરપદની પ્રાપ્તિ થઈ. ગુરુભક્તિમાંથી શું પ્રાપ્ત ‘ગુરુની કૃપા વિના કોઈ પણ રીતે સિદ્ધિ મળતી નથી. ગુરુની કૃપા થઈ શકે તેનો આ શ્રેષ્ઠ પ્રસંગ છે. જીવન એક વાહન છે. આત્માની વિના કોઈપણ ક્યારેય પણ મારા પદને પણ પામી શકતા નથી!' ઉન્નતિ માટેનું વાહન. આ વાહનનો સદુપયોગ કરીને ભક્ત, (ગુરુભક્તિયોગ, શ્લોક-૭) ગુરુજનો પ્રત્યેની અપૂર્વ ભક્તિ કરીને ભગવાન બની શકે. ગુરુની કૃપાનો આવો અપૂર્વ પ્રભાવ છે. જગતની તમામ સિદ્ધિ

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28