Book Title: Pati Patni No Divya Vyavahar Granth
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 3
________________ (દાદા ભગવાન ફાઉન્ડેશનના પ્રકાશનો ) ૧. ભોગવે તેની ભૂલ ૩૮. મા-બાપ છોકરાંનો વ્યવહાર ૨. બન્યું તે ન્યાય ૩૯. વાણીનો સિદ્ધાંત ૩. એડજસ્ટ એવરીવ્હેર १. एडजस्ट एवरीव्हेर ૪. અથડામણ ટાળો २. टकराव टालिए ૫. ચિંતા ३. हुआ सो न्याय ૬. ક્રોધ भुगते उसी की भूल ૭. સેવા-પરોપકાર वर्तमान तीर्थकर श्री सीमंधर स्वामी ૮. માનવધર્મ ૬. ૐ શૌન હૈં? ૯. વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી ૭. કર્મ 1 વિજ્ઞાન ૧૦. મૃત્યુ સમયે, પહેલાં ને પછી ८. सर्व दुःखो से मुक्ति ૧૧. દાન ९. आत्मबोध ૧૨. ત્રિમંત્ર १०. ज्ञानी पुरुष की पहचान ૧૩. હું કોણ છું ? ११. चिंता ૧૪. ભાવના સુધારે ભવોભવ १२. क्रोध ૧૫. દાદા ભગવાન ? 1. Adjust Everywhere ૧૬. વાણી, વ્યવહારમાં.... 2. The Fault of the sufferer ૧૭. સત્ય-અસત્યના રહસ્યો 3. Whatever has happened is Justice ૧૮. મા-બાપ છોકરાંનો વ્યવહાર (સંક્ષિપ્ત) 4. Avoid Clashes 5. Anger ૧૯. પૈસાનો વ્યવહાર (સં.) 6. Worries ૨૦. પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર (સં.) 7. The Essence of All Religion ૨૧. પ્રતિક્રમણ (સં.). 8. Shree Simandhar Swami ૨૨. સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય (સં.) 9. Pure Love ૨૩. કર્મનું વિજ્ઞાન 10. Death : Before, During & After... 11. Gnani Purush Shri A.M.Patel ૨૪. પાપ-પુણ્ય 12. Who Aml? ૨૫. પ્રેમ 13. The Science of Karma ૨૬. અહિંસા 14. Ahimsa (Non-violence) ૨૭. ચમત્કાર 15. Money ૨૮. ક્લેશ વિનાનું જીવન 16. Celibacy : Brahmcharya ૨૯. ગુરુ-શિષ્ય 17. Harmony in Marriage ૩૦. નિજદોષ દર્શનથી, નિર્દોષ 18. Pratikraman 19. Flawless Vision ૩૧. આપ્તવાણી શ્રેણી ૧ થી ૧૪ 20. Generation Gap ૩૨. સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય (પૂર્વાધ-ઉતરાર્ધ) 21. Aptavani-1 ૩૪. આપ્તસૂત્ર (ભાગ ૧ થી ૫). 22. Noble use of Money ૩૫. પૈસાનો વ્યવહાર 23. Trimantra ૩૬. પ્રતિક્રમણ 24. Life Without Conflicts ૩૭. પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર 25. Spirituality In Speech 26. Aptavani-2 ‘દાદા ભગવાન' કોણ? જૂન ૧૯૫૮ની એ સમી સાંજનો છએક વાગ્યાનો સમય, ભીડમાં ધમધમતાં સુરતનાં સ્ટેશન પર બેઠેલા એ.એમ.પટેલ રૂપી દેહમંદિરમાં ‘દાદા ભગવાન' સંપૂર્ણપણે પ્રગટ થયા અને કુદરતે સર્યું અધ્યાત્મનું અદ્ભૂત આશ્ચર્ય ! એક કલાકમાં વિશ્વદર્શન લાધ્યું ! ‘આપણે કોણ ? ભગવાન કોણ ? જગત કોણ ચલાવે છે? કર્મ શું ? મુક્તિ શું ? "ઈ. જગતનાં તમામ આધ્યાત્મિક પ્રશ્નોનાં સંપૂર્ણ ફોડ પડ્યા ! એમને પ્રાપ્તિ થઈ તે જ રીતે માત્ર બે જ કલાકમાં, અન્યને પણ પ્રાપ્તિ કરાવી આપતાં, એમના અદ્દભૂત જ્ઞાનપ્રયોગથી ! એને અક્રમ માર્ગ કહ્યો. ક્રમ એટલે પગથિયે પગથિયે, ક્રમે ક્રમે ઊંચે ચઢવાનું ! અક્રમ એટલે ક્રમ વિનાનો, લિફ્ટ માર્ગ ! શોર્ટકટ !! તેઓશ્રી સ્વયં પ્રત્યેકને ‘દાદા ભગવાન કોણ ?”નો ફોડ પાડતા કહેતાં કે, “આ દેખાય છે તે ‘દાદા ભગવાન' ન્હોય, અમે તો જ્ઞાની પુરુષ છીએ અને મહીં પ્રગટ થયેલા છે તે દાદા ભગવાન છે, જે ચૌદલોકના નાથ છે, એ તમારામાંય છે, બધામાંય છે. તમારામાં અવ્યક્તરૂપે રહેલા છે ને ‘અહીં’ સંપૂર્ણપણે વ્યક્ત થયેલા છે ! હું પોતે ભગવાન નથી. મારી અંદર પ્રગટ થયેલા દાદા ભગવાનને હું પણ નમસ્કાર કરું છું.” આત્મજ્ઞાન પ્રાપ્તિની પ્રત્યક્ષ લિંક પરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી) ગામેગામ-દેશવિદેશ પરિભ્રમણ કરીને મુમુક્ષુ જીવોને સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવતાં હતાં. દાદાશ્રીએ પોતાની હયાતીમાં જ પૂજ્ય ડૉ. નીરુબહેન અમીન (નીરુમા)ને આત્મજ્ઞાન પ્રાપ્તિ કરાવવાની જ્ઞાનસિદ્ધિ આપેલ. દાદાશ્રીના દેહવિલય બાદ નીરુમા તે જ રીતે મુમુક્ષુ જીવોને સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ નિમિત્ત ભાવે કરાવતા હતા. પૂજ્ય દીપકભાઈ દેસાઈને દાદાશ્રીએ સત્સંગ કરવા માટે સિદ્ધિ આપેલ. નીરુમાની હાજરીમાં તમના આશીર્વાદથી પૂજ્ય દીપકભાઈ દેશ-વિદેશોમાં ઘણાં ગામો-શહેરોમાં જઈને આત્મજ્ઞાન કરાવી રહ્યા હતા. જે નીરુમાના દેહવિલય બાદ ચાલુ જ રહેશે. આ આત્મજ્ઞાન મેળવ્યા બાદ હજારો મુમુક્ષઓ સંસારમાં રહીને જવાબદારીઓ પૂરી કરતાં પણ મુક્ત રહી આત્મરમણતા અનુભવે છે.


Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 293