Book Title: Pathik 1992 Vol 32 Ank 07
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (vi) History of Kathiawar, Wilberforce (vii) History of Gujarat, Hiralal Parekh. (8) Census Hand book of Rajkot District. (9) “કાઠિયાવાડ, નર્મદાશંકર લાભશંકર (કર્નલ વોટસન સાહેબ). (10) સૌરાષ્ટ્રને ઇતિહાસ, શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઈ, પ્રકાશન સેરઠ શિક્ષણ અને સંસ્કૃતિ સંઘ, જૂનાગઢ (પા. ૨૫૭, સિદ્ધરાજ તેનાં પાપ કર્મોનાં કારણે નિ:સંતાન ગુજરી ગયો.” (11) “ડેજાને ઈતિહાસ, રાજવૈદ્ય છવરામ કાલિદાસ શાસ્ત્રી શ્રી ચરણતીર્થજી મહારાજ, ગંડળ) (12) યદુવંશપ્રકાશ', શ્રી માવદાનજી. (13) વીરપુરની અસ્મિતા', શ્રી નરેન શાં. જેવી, નીલકમલ પ્રકાશન, નીરજકુમાર એન. પી. (14) “ઉત્સવ', માર્ચ ૮૯, તંત્રી, સૌરભ શાહ, પ્રકાશક જગદીશ ટેકરાવાળા, સુરત. (જલારામ બાપાના વીરપુરની શ્રદ્ધાયાત્રા) નરેશ શાહ, ૧૪/ર કાલિદાસ મિલ કમ્પાઉન્ડ, ગોમતીપુર, અમદાવાદ. (15) ગુજરાત દીપત્સવી અંકી, ૨૦૩૩ યાત્રા સૌરાષ્ટ્રના પ્રાચીન અવશેની', મણિભાઈ વોરા, ઈ. સ. (૧૯૭૭), તસ્વીર શ્રી નરોત્તમભાઈ પલાણ. (16) વિવાદ, સિદ્ધરાજ જયસિંહને જન્મ વીરપુરમાં થયો હતો ?” ધીરજલાલ સાવલિયા. ૩૧-૭-૯૨ લોકસત્તા. 17) સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહને જન્મ વીરપુરની પવિત્ર ભૂમિ પર થયો હતે. મનસુખલાલ સાતા, ૧૦-૭–૯૧ લેકસત્તા વિશેષ પૂતિ, કસુંબલરંગ.” (18) સૈરાષ્ટ્રના ઈતિહાસની વીસરાતી વાતો', કિશોરલાલ કોઠારી, “ફૂલછાબ', ૨૩-૧૦-૧૬૯ (પુરાણકાળના કૌભાંડનગરનું નામ વીરપરાનાથ નામના સિદ્ધગીના નામ પરથી વીરપુર નામ પડ્યું?). (19) સૌરાષ્ટ્રની વિસરાતી વાત'. કિશોરીલાલ કોઠારી, લેકસત્તા ૨૮-૫-'૮૬ કાં જલા ને કાં અલા, વીરપુરા-વીરપુર'. (20) મહેમદ્રા' પરની વીરપુરના શ્રી મનુભાઈ મે. જાનીની નોંધ. (2) ગ્રામસેવક શ્રી જગજીવનભાઈ વઘાસિયાની રૂબરૂ મુલાકાતે. (22) સ્વ. રૂડાબાપા (શ્રી જલારામબાપાના તત્કાલીન સંપા.)ને મોઢે સાંભળેલી નાનપણની વાર્તાઓ, (23) તસ્વીર, શ્રી મુકેશકુમાર ડી. ગાજીપુરા, સહયોગ શ્રી રમેશભાઈ વી. ગઢિયા. (24) વિરપુર ગામ જલારામ ભક્તને નામે ઓળખાય છે. “અકિલા' શ્રી તુલસીદાસ પિઠડિયા, જામનગર (25) “પ્રાચીન યુગને ખ્યાલ આપતી વીરપુરની મીનળવાવ', 'જયહિન્દી ૨૬-૧૨-૭૪ (26) આપણું પ્રાચીન વિજ્ઞાન, ગુજરાત સમાચાર', દોલત ભટ્ટ, વાપી શીલ્પ જળાશય-મહિમા. (27) વીરપુર મારું ગામ, પ્રા. ચંદ્રકાન્ત એચ. જોષી, ગુજરાત સમાચાર' ૧ર-૧૧-'૭૮ (28) સત્તા–૧૮-૩-૯૨, પ્રવાસી પ્રતિનિધિ કચ્છના ઘેળાવીરા ખાતેના ઉત્સવમાં હડપ્પીય સંસ્કૃતિના વધુ પુરાવા મળ્યા. પથિક] એપ્રિલ/૧૩ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28