Book Title: Parichay Pustika
Author(s): 108 Jain Tirth Bhavan Trust
Publisher: 108 Jain Tirth Bhavan Trust

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ' Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સમવસરણુ મહામંદિરની રચનાના % ટુંક પરિચય % શ્રી સમવસરણ મંદિરની ઉ°ચાઈ ૧૦૮ ફૂટની ઉંચાઈ ૧૦૮ ફૂટની ાખી છે. જેમાં ૧૦૮ પાર્શ્વનાથજી, ૧૦૮ તી પટા ૧૦૮ શ્રી ચતુર્વિધસ‘ઘના ચિત્રપટા ૬૩ શલાકાપુરૂષા વિરાજમાન કરવાના છે. નામ પણ ૧૦૮ જૈન તીદન વન છે. ૦૮ ફુટ ઉંચાઈઁ પસ‘# કરેલ છે. પ્રભુ શ્રો મહાવીર પરમાત્માંની કાયા સાત હાથ પ્રમાણની છે. તે લક્ષ રાખીને પદ્માસને બેઠેલ કાયાના સ્વ-દેહ પ્રમાણ ૬૧૫ ઈચ લગભગના ચાર દિશામાં ચાર પ્રભુજી બિરાજમાન કરેલ છે પ્રભુના આઠ પ્રાતિહાય વાળું પરિકર પ્રભુજી પાછળ પત્થરમાં કાતરાવી મુકેલ છે શ્રી સમવસરણ મદિરની ટોચ ઉપર વિશાળ રૌત્રવૃક્ષ તેમજ તેના પાંદડાં ફુલ વગેરે કયાં થાય છે તેના ફોટા વગેરે મગોવી વિશાળ શૈયવ્રુક્ષ અને અ।કવૃક્ષ. ઉંચાઈવાળુ' ગગનચૂંબી ધજાથી શેાભી રહયું છે તેના પાંદડા, થડ, ફુલ વગેરેના ર ંગા પશુ તેવ જ બનાવેલ છે ચૈત્યક્ષ અને અશેાકવૃક્ષ પત્થરમાંજ બનાવેલ છે ॰ પ્રભુજીની આશાતના ન થાય તે માટે પ્રચના ગભારા બનાવેલ છે ' 0 પૂજા કરનાર અંદર જઇ પૂજા કરી શકેને દન કરનાર બહારથી દન કરી શકે તેવી વ્યવસ્થા છે શ્રી તીર્થંકર પરમાત્માના સમવસરણની રચના પ્રભુ સન્મુખના પ્રથમ ગઢ ૦૨ત્નના ગઢ મણિનો માંગરાવાળા ડાય છે. - ૦ ચાર દિશામાં ચાર દરવાજાએ એ એ દ્વારપાળા હોય છે. n પૂર્વ ક્રિશાના દરવાજે બંને તરફ બંને સુવણૅ વધુ વાળા વૈમાનિક દેવાના For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35