Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિચય પુસતકા
છે
ઈ
T
દાદરતાં પણ અાશ્રી | | ચરકારીશ્વરજી મ.સા.
સહર્ષદર્શક-%@દસ શ્રી હિં ચેકટરનugછ8.
વસરિધર્મેશ
શ્રેor dીર્થશજ અવળા)
ENશ્રી સ૮ ટારઈ/જહ૮ ટકર
For Private and Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
।। कोबातीर्थमंडन श्री महावीरस्वामिने नमः ।। ।। अनंतलब्धिनिधान श्री गौतमस्वामिने नमः ।।
।। गणधर भगवंत श्री सुधर्मास्वामिने नमः ।। । योगनिष्ठ आचार्य श्रीमद् बुद्धिसागरसूरीश्वरेभ्यो नमः ।। ।। चारित्रचूडामणि आचार्य श्रीमद् कैलाससागरसूरीश्वरेभ्यो नमः ।।
आचार्य श्री कैलाससागरसूरि ज्ञानमंदिर (जैन व प्राच्यविद्या शोधसंस्थान एवं ग्रंथालय)
पुनितप्रेरणा व आशीर्वाद राष्ट्रसंत श्रुतोद्धारक आचार्यदेव श्रीमत् पद्मसागरसूरीश्वरजी म. सा.
जैन मुद्रित ग्रंथ स्केनिंग प्रकल्प
ग्रंथांक: १३६९
बन
आराधना
महावीर
कन्द्रको
कोबा.
अमृतं
तु
विद्या
श्री महावीर जैन आराधना केन्द्र
शहर शाखा
आचार्यश्री कैलाससागरसूरि ज्ञानमंदिर कोबा, गांधीनगर-श्री महावीर जैन आराधना केन्द्र आचार्यश्री कैलाससागरसूरि ज्ञानमंदिर कोबा, गांधीनगर-३८२००७ (गुजरात) (079)23276252,23276204 फेक्स : 23276249
Websiet : www.kobatirth.org Email : Kendra@kobatirth.org
आचार्यश्री कैलाससागरसूरि ज्ञानमंदिर शहर शाखा आचार्यश्री कैलाससागरसूरि ज्ञानमंदिर त्रण बंगला, टोलकनगर हॉटल हेरीटेज़ की गली में पालडी, अहमदाबाद - ३८०००७ (079) 26582355
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુંબઈ
ટ્રસ્ટી મહાનુભાવો ૧ શ્રી ખુમચંદ રતનચંદ જોરાજી ૨ શ્રી રજનીકાંતભાઈ મોહનલાલ ઝવેરી મુંબઈ ૩ શ્રી શાંતીચંદ બાલુભાઈ ઝવેરી મુંબઇ ૪ શ્રી ઉમંગીલાલ હરગાર્ષીદદાસ સુરત ૫ શ્રી અશ્વીનભાઇ શાંતીલાલ સંઘવી સુરત ૬ શ્રી કેશવલાલ બુલાખીદાસ મુંબઇ ૭ શ્રી બાબુભાઇ મંગળદાસ વખારીયા મુંબઈ ૮ શ્રી કાંતીલાલ રતીલાલ વર્ધમાનભાઈ સુરેન્દ્રનગર ૯ શ્રી મહેન્દ્રભાઈ ખુમચંદ રતનચંદ મુંબઈ
-: નાણુ ભરવાના સ્થળો :(૧) મુખ્ય ઍફીસ :- શ્રી ૧૦૮ જૈન તીર્થ દશન ભવન ટ્રસ્ટ
| તળેટી પાલીતાણા. (ર) મુંબઈ ઓફીસ :- ખુમચંદ રતનચંદ જોરાજી
૨ ૧૯ ગુલાલવાડી, ગોડીજી બીલ્ડીંગ,
મુંબઈ-- ૨ (૩) મુંબઈ ઓફીસ :- શ્રી બાબુભાઇ મંગળદાસ વખારીયા
(૯૦) ગુલાલવાડી, મુંબઇ-૪ * પૈસા ભરીને સંસ્થાની છાપેલ રસીદ હોવી
–% પત્ર વ્યવહાર સરનામું : - શ્રી ૧૦૮ જૈન તીર્થ દર્શન ભવન ટ્રસ્ટ
. શ્રી મતી ચુનીભાઈ ખુમચંદ રતનચંદ ધર્મશાળા, તળેટી રોડ, જૈન સોસાયટી, કેશરીયા નગર સામે ગલીમાં,
પાલીતાણા- ૩૬ ૪૨ ૭૦
For Private and Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
॥ શ્રી સિધ્ધગિરિ-મ`ડન-આદિનાંથાય નમ : 1 ઘરમાંપાસ્ય-શ્રી નેમિ વિજ્ઞાન-કસ્તુરસૂરિવરેભ્યો નમઃ શ્રી સિદ્ધગિરિરાજની ગેાદમાં શ્રી-નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરિ ધમેાધાનમાં શ્રી ૧૦૮ જૈન તીર્થ દર્શન ભવન અને
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સમવસરણમહા મદિર યાલિતાણા
પ્રેરણાદાતા ૫. પૂ॰ ધુમ-પ્રાકૃત વિશારદ
આ. મ. શ્રી વિજયકસ્ત્રસૂરીશ્વરજી મહારાજ માર્ગ દર્શક
૫. પૂ॰ પ્રવચન પ્રભાવક આચાર્ય મહારાજ શ્રી વિજયચદ્રોદયસૂરીશ્વરજી મહારાજ
વિ. સ', ૨૦૪૨
પાંચય પુસ્તિકા
સને ૧૯૮૬
ઃ પ્રકાશક :
શ્રી ૧૦૮ જૈન તીથ ભવન ટ્રસ્ટ
For Private and Personal Use Only
આરાધના ભવન ડે. શ્રી ચુનીમાઇ ખુમદ રતનચંદ અમશાળા તલાટી જૈન સાસાયટી પાલીતાણા-૩૬૪૨૭૦
મુદ્રક, સી.પી. પ્રિન્ટસ પાલીતાણા.
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઠાકxxxxxx%8%( ૨ )******* - શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવનનો
ઉત્થાન ક્રમ વિ.સં ૨૦૨૨ સુરતમાં શ્રી ૧૦૮ જૈન તીર્થ દશન મદિર કાર્ય પ્રારંભ
વિ. સં. ૨૮ ર૪ કારતક વદ રવિવાર. ૧ શ્રી ૧૦૮ જૈન તીર્થ મંદિર. કે. દેશાઈ પિળ સુરતઉદ્દઘાટન
વિધિ. શ્રી સુવિધિનાથ દેરાસર. " ૨ શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન મૂળનાયક તીથપષ્ટ પ્રકાશન સમારંભ
પરમ તારક નિશ્રા : ૫૦ પૂ. ધર્મરાજા પ્રાકૃત વિશારદ આચાર્ય મહારાજ શ્રી વિજય કરસૂરીશ્વરજી મહારાજ પ૦ ૫. ઉપાધ્યાય
શ્રી ચંદ્રોદયવિજયજી મહારાજ આદિ. # વિ. સં. ૨૦૨૬ પિોષ સુદ ૧૧ રવિવાર. શ્રી ૧૦૮ જૈન તીર્થ દશનાવલી પ્રકાશનવિધિ સમારંભ [ શ્રી ૧૦૮ તીર્થોન મલનાયક, દેરાસરો અને તીર્થ પરિચય પુસ્તિકા પ્રકાશન. ] પરમતારક નિશ્રા ૫. ૧૦ ધર્મ રાજા પ્રાકૃતવિશારદ આચાર્ય મહારાજ શ્રી વિજય કરતૂરસૂરીશ્વરજી મહારાજ તથા પ. પૂ. ઉપાધ્યાય શ્રી ચંદ્રોદયવિજયજી મહારાજ આદિ સ્થળ :- રત્નસાગરજી જૈન વિધાશાળા કમ્પાઉંડ. ગોપીપુરા, સુરત શ્રી ડાહ્યાભાઈ રતનચંદ કિનારીવાળાની દીક્ષા પ્રસંગે * વિ. સં. ૨૦૨૬ ફાગણ માસમાં વિહાર દરમ્યાન શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન–પાલિતાણામાં સુરતના કરતા વિશિષ્ટ નિર્માણ કરવાની વિચાર પ્રારંભ વિ. સં. ૨૦૨૬ / ૨૦૨૦ના સાબરમતી-ઉરમાનપુરા ચાતુર્માસ દરમ્યાન તામ્રપટ્ટો ઉપર ની નાગમ મુજબ પેટે એઝ કરાવવાને પુરુષાર્થ પ્રારંભ વિ. સં. ૨૦૨૮ સુરેન્દ્રનગરમાં ચાતુર્માસ દરમ્યાન પાલીતાણામાં જમીન પ્રાપ્તિ અને શ્રી ૧૦૮ જૈન તીર્થ દર્શન ભવન ટ્રસ્ટની
TTTT TTTTS
For Private and Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
nnnnnnnnnnnn!
| પ્ર થ મ સો પા ન સુરતનું શ્રી ૧૦૮ જૈન તીર્થ મંદિર
Serving Jinshasan
जानन्दिन
096573,કતા
દવેને
gyanmandir@kobatirth.org
સોજા {1ધીનાર) જિ. 3
EFFurnirur nu Erry-FER
Banaanninnnnnnnnrennan
નિક
'ભી સેવાધીના પy.
ઉદ્દધાટન : વિ. સં. ૨૦૨૪ કારતક વદ ૨
For Private and Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થીયા દીક્ષાર ભાવાર કીનીવાલ લહe ભાઈ મોરી સવાર, શનિનાળ0 હરી,
શ્રી સમવસરણ મહામંદીરમાં ચૌમુખજીમાં બિરાજમાન
મૂળનાયક શ્રી મહાવીર સ્વામી ભગવાન.
ભરત પ્રિન્ટરી પાલીતાણા.
For Private and Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
I
wાઝા ii Ti\ V / I
s
સ્થાપના વિ. સં. ૨૦૨-૨૦૩૦ શ્રી સમવસરણ મહામદિર ના આકાર અને પ્લાને અમદાવાદ (પાંજરાપોળ) અને ભાવનગર ચાતુર્માસ દરમ્યાન. પ. પૂ. ધર્મરાજ આચાર્ય મહારાજશ્રી વિજય કરસૂરીશ્વરજી મહારાજ શ્રી ના શ્રી સમવસરણ મહામંદિરના ધ્યાન પ્રસંગે આવું કાંઈક પાલિતાણુ-સિદ્ધ ગિરિમાંબને તેવી વિચારણા થતાં પ્લાન તૈયાર કરાવવા ૧૦૮ તીર્થો ગોઠવાયતે મ્યુઝીમ જેવું બને તો તેમાં વર્તમાન વીશીઓ, ૧૦૮ પાર્શ્વનાથજી બીરાજમાન કરવાની વિચારણા થઈ. દર્શન નિમીત્તે આવે તે સમાવવા. ૧૦૮ ફૂટ ઉચાઈ ૧૦૮ પગથીયા વગેરેની રચના તે રીતના પ્લાને થયા. વિ. સં. ૨૦૩૧ મહા સુદ ૨ શ્રી ૧૦૮ જૈન તીર્થ દર્શન ભવનને ખનન વિધિ. વિ. સં. ૨૦૩૧ ડૌત્ર વદ ૧ શ્રી ૧૦૮ જૈન તીર્થ દર્શન ભવનનો શિલારોપણ વિધિ કાર્યપ્રારંભ વિ. સં. ૨૦૩૯ જેઠ માસમાં શ્રી સમવસરણ મંદિરના મુખ્ય માર્ગદર્શક ૫, ૫૦ પ્રવચન પ્રભાવક આ. ભ. શ્રી ચંદ્રોદય સૂરીશ્વરજી મહારાજ સાહેબ પ્રવેશ-પાલીતાણા. વિ. સં. ૨૦૪૦ મહા સુદ ૧૪ શ્રી ૧૦૮ જૈન તીર્થ દર્શન ભવન અને શ્રી સમવસરણું મહામંદિરમાં ર૪ તીર્થંકર પ્રભુજીને મંગલ પ્રવેશ વિ. સં. ૨૦૪૧ કારતક વદ ૧૦ રવિવાર. શ્રી નેમિ-વિજ્ઞાન-કારસરિ ધર્મેદાનમાં શ્રી અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ પ્રારંભ અને ૧૪૧ જીયન છોડનું વિશાળ ઉધાપન ઉદ્દઘાટનવિધિ.. . વિ. સં. ૨૦૪૧ માગશર સુદ ૫ મંગળવાર શ્રી નેમિ - વિજ્ઞાન- કસ્વરસૂરિ પધાનના શ્રી સમવસરણ મહામદિરમાં અંજનશલાકા વિધિ
ગ,
પ્રાણાયામ TWITTTTTTTTTT IIIIIIIIIIII
For Private and Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિ. સં. ૨.૪૧ માગશર સુદ ૬ બુધવાર.
શ્રી સમવસરણ મહામંદિરમાં ૧૩૬ તીર્થંકર પ્રભુજીની પ્રતિષ્ઠા કવિ. સં. ૨૦૪૧ માગશર સુદ ૭ ગુરૂવાર શ્રી સમવસરણ મહામંદિર દ્વારેઘાટન.
બીજો તબકકો ૦ વિ. સં. ૨૦૪ર મહા વદ ૧૩
શ્રી ૧૦૮ જૈન તીથદશન ભવનમાં ૧૦૮ તીર્થ પટ્ટ આરસ ઉપર રંગીન લેમીનેશન પદ્ધતિએ તૈયાર કરેલ તીર્થ પટ પ્રતિષ્ઠા મહોત્સવ
પ્રારંભ. જય વિ. સં. ૨૦૪ર ફાગણ સુ' ?
શ્રી ૧૦૮ જૈન તીર્ધાના મૂલનાયકે દેરાસરો તેમજ તેના ઇતિ. હાસ સાથેના તીર્થ પટોની પ્રતિષ્ઠ. ત્રીજે તબકકે હવે પછી શું?
શ્રી ચતુર્વિધ સંઘ ચિત્રપટ્ટી ર૭ મહાન આચાર્યો, ૨૭ મહાન સાધ્વીજીએ ૨ ૭ મહાન શ્રાવકો અને ૨૭ માન શ્રાવિકાઓ તેઓએ કરેલ મહાન કાર્યોના પરિચય સાથે ૧૦૮ તીર્થ પટોની સામેના રાઉન્ડમાં ૧૦૮ શ્રી ચતુર્વિધ સંઘના પરિચય ચિત્રપટો કવરવામાં આવશે. # ચાર દરવાજાના આ બાજુના બ્લેકામાં અતીત, અનાગત અને વર્તમાન શાવીશીએ વિહરમાન અને ચાર શાતા જિનને
પરિચય આપતા ૨૦ ચિત્ર પટો - ૧૨ અતિ, ૯ વાસુદેવા, ૯ પ્રતિવાદે, અને
૯ બળદેવોના પરિચય આપતા ચિત્ર પો.
*******
***જાજા
જા જા
જા
જા
For Private and Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Us
કે ૪૫ આગમે તેની પાંચ વાચના ઓને પરિચય ચિત્રપટો. 8 અઢીદ્વીપને ટુંક પરિચય આપતા ચિત્રપટો જે ઉત્સર્પિણી–અવસર્પિણી છ આરા વગેરેના પરિચય ચિત્રપટો * વીરપરપરાને પરિચય આપતા ચિત્રપટો-ગુરૂમંદિર,
શ્રી ૧૦૮ જૈન તીર્થ દર્શન ભવન નામ કેમ? - ભારતભરમાં જૈન તીર્થ સેંકડોની સંખ્યામાં છે તેમાંથી પ્રાચીન અર્વાચીન પ્રખ્યાત ૧ ૮ તીર્થો પસંદ કરી એકજ સ્થળે તેના દર્શન વંદન અને ભાવ પૂજન કરી શ્રદ્ધાને મજબુત કરે તે હેતુથી શ્રી ૧૦૮ જેનતીર્થ દર્શનભવન નામ રાખેલ છે
પાલીતાણામાં કેમ? જેમણે યાત્રા કરી હોય તે અનુમોદના કરી શકે અને ન કરી હેય તે દર્શન કરી પોતે પિતાને કૃતકૃત્ય માને બધા શક્તિ અને ભાવ વાળા દેતા નથી કેઈની પાસે શક્તિ છે પણ ભાવ નથી કોઈ પાસે ભાવ છે પણ શક્તિ નથી તેથી આ પાલિતાણમાં ભારતભરના જઈને જઈનેતરો દર વર્ષે લાખોની સંખ્યામાં આવેજ જેથી સિદ્ધાચલ–પાલિ તાણા પસંદ કરેલ છે પાલિતાણામાં બાળકે, સ્ત્રીઓ, યુવાનો, વૃધ્ધ દરેક આવવાના જ તેઓ દર્શન કરી પોતાની શ્રદ્ધા મજબુત કરી શકે તે હેતુ છે સુરતનું શ્રી ૧૦૮ જૈન તીર્થ દશન–મંદિરનું નિમિત્ત
સુરતમાં શ્રી દેસાઈ પળ જેન પેઢી ગોપીપુરામાં છે જે દેસાઈ પિળના દેરાસરને વહીવટ કરે છે તેના વહીવટમાં દેસાઈ પિળમાં બી સુવિધિનાથ ભ. નું દેરાસર છે તેને આ ધાર થઈ ગયે હતે તે દેરાસરમાં “પાંચ તીર્થ પટે તે બધેજ છે, પરંતુ કાંઈક નવીન
For Private and Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરીએ તે ઠીક, તે માટે વિચારણા કરતાં પ્રાચીન તીર્થોના મૂલનાયક કુલ સાઈઝમાં મુકાય તે બધાજ દર્શન-વંદન કરે તે વિચારધારા ચાલતાં તે અંગે ખંભાતમાં સં.૨૦૨૨ માં ૫ પૂ. ધર્મરાજા આચાર્ય મહા રાજ શ્રી વિજય કસ્તુરસૂરીશ્વરજી મહારાજ તથા પ. પૂ પન્યાસજી શ્રી ચંદ્રોદયવિજયજી મહારાજ શ્રી વિરાજમાન હતા તેમની સાથે તે અંગે પત્રયવ્રહાર કરતા સંમતિ મળી ને શ્રી ૧૦૮ તીર્થોના મૂલનાયકેના ફેટા ભેગા કરી ૩૬ બાઈ ૩૦ સાઈઝના પેઈન્ટીંગ ૧૦૮ તીર્થોના કરાવી દેરાસરમાંજ દીવાલ ઉપર બીરાજમાન કરવામાં આવ્યા વિ. સં. ૨૦૪૦ કારતક વદ ૨ ને રેજ તેજ બંને પુજ્ય શ્રીઓની નિશ્રામાં હજારોની જનમેદની વચ્ચે ઉદ્દઘાટન કરવામાં આવ્યું તે ઉપરાંત સં. ૨૦૨૬ ના પિષ સુદ ૧૧ ના રોજ સુરત ગોપીપુરાના શ્રી રત્નસાગરજી જૈન વિદ્યાશાળામાં શા ડાહ્યાભાઈ રતનચંદ કોનારીવાળાની દીક્ષા પ્રસંગે શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શનાવલીની પ્રથમ વૃત્તિ પ્રકાશન કરવામાં આવી હતી જેમાં ૧૦૮ તીથેના મલનાયકે, દેરાસરો તેમજ તેને ઈતિહાસ પ્રકાશિત કરવામાં આવેલ. જેની સેંકડો નકલો બહાર પડી હતી તેની બીજી આવૃત્તિ મુંબઈના સખી ગૃહ તરફથી પ્રકાશિત થઈ હતી. જેની પણ આજે નકલે મળતી નથી.
આ નિમિત્ત પામીને સંવત ૨૦૨૬માં શ્રી ૧૦૮ જૈન તીર્થ દશન ભવન પાલિતાણામાં બનાવવું તે નિર્ણય કરવામાં આવ્યું હતે. તે નિર્ણયાનુસાર આજનું શ્રી ૧૦૮ તીથદશ ભવન અને શ્રી સમવસરણ મહા મંદિર બનેલ છે.
શ્રી સમવસરણ મહામદિર કેમ ? નિમિત્ત – ૨૫૦૦ વર્ષ પહેલા પ્રભુ શ્રી મહાવીર સ્વામી વિચરતા હતા તે સમયે આપણે કયા ભવાંતરમાં ફરતા હઈશું? તેની ખબર નથી જેથી પ્રભુજીથી બિરાજમાન સમવસરણ કેવું હશે ? તેના શાસ્ત્રીય ખ્યાલ શ્રી સમવસરણ સ્તવ છે તેમાં આપેલ છે તેવા સમવસરણે ઘણા સ્થળે છે પરંતુ તે બધા ઘન છે
For Private and Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* TISINH M.
૪૪૪૪( ૭ )888888888
- પ. પૂ. ધર્મરાજા પ્રાકૃત વિશારદ આચાર્ય મહારાજ શ્રી વિજય કરતૂરસૂરીશ્વરજી મહારાજશ્રી પિતાના ધ્યાન વિધ્યમાં શ્રી સમવસરણનું ચિંતન કરતા હતા તે સમયે શ્રી ૧૦૮ તીર્થો ગોઠવવા માટેની વિચારણા ચાલી રહી હતી તેમાં તેમને વિચાર સફર્યો કે શ્રી સમવસરણ કેમ ન બનાવવું? સમવસરણ પણ બનાવવું અને તેમાં ૧૦૮ તીથી પણ આવી જાય તે અંગે શિપીને વાત કરતાં તે જ રીતે આજના ડે (ઘુમટ)વાળા શ્રી સમવસરણનો પ્લાન તૈયાર થયો
તેમાં એવી સર૩ ગઠવણી કરી કે વર્તમાન વીશી ૧૦૮ પાશ્વનાથજી અને ૧૦૮ તીર્થો પણ આવી જાય આ વાત દરેકને પસંદ પડી તે અંગેના જરૂરી પ્લાને અને એસ્ટીમેન્ટો તૈયાર કરાવ્યા તે જ આજનું સમવસરણ મહામંદિર બની ચુકેલ છે
વિશિષ્ટ માર્ગદર્શક તે શ્રી સમવસરણ મહામંદિરના વિશિષ્ટ માર્ગદર્શક કે જેમણે ૩૧ વર્ષ સુધી બને બંધુ બેલડીએ સતત સાથે રહીને જ પૂ ગુરવશ્રીની સતત વિનય સહિત સેવા કરી વિનય શિષ્યરત્ન તરીકે જે પ. ૫૦ આચાર્ય મહારાજ શ્રી વિજયચંદયસૂરીશ્વરજી મહારાજશ્રીએ મુખ્ય માર્ગદર્શક તરીકે આ કાર્ય સંપૂર્ણ પાર પાડેલ છે. તેમના લધુ ગુરૂબંધુ (સંસારી મોટા ભાઈ) ૫ ૫૦ આચાર્ય મહારાજ શ્રી વિજય અશોકચંદ્રસુરીશ્વરજી મહારાજશ્રીએ પણ બંને રામ લક્ષમણની જોડીએ સાથે રહીને મુહૂર્તો જે ઈસક્રિય સહકારથી કાર્ય કરેલ છે. જેમના ઉત્કૃષ્ટ પુર્યોદય અને પ્રબલ પુરુષાર્થથી આજે પ.પૂ ધર્મરાજા ગુરૂદેવ શ્રીના આશીર્વાદ ફળ્યાં છે. તે વિશ્વમાં અદ્વિતીય-અજોડ શ્રી ૧૦૮ તીથદર્શન ભવન અને શ્રી સમવસરણ મહામંદિર પ્રખ્યાતિ પામેલ છે. શાશનદેવ તેમને દીર્ધાયુ આપે અને અનેક શાસનપ્રભાવનાને કાર્યો કરાવે એવી હાર્દિક અભિલાષા
5
(101
For Private and Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સમવસરણુ મહામંદિરની રચનાના % ટુંક પરિચય %
શ્રી સમવસરણ મંદિરની ઉ°ચાઈ ૧૦૮ ફૂટની ઉંચાઈ ૧૦૮ ફૂટની ાખી છે. જેમાં ૧૦૮ પાર્શ્વનાથજી, ૧૦૮ તી પટા ૧૦૮ શ્રી ચતુર્વિધસ‘ઘના ચિત્રપટા ૬૩ શલાકાપુરૂષા વિરાજમાન કરવાના છે. નામ પણ ૧૦૮ જૈન તીદન વન છે. ૦૮ ફુટ ઉંચાઈઁ પસ‘# કરેલ છે.
પ્રભુ શ્રો મહાવીર પરમાત્માંની કાયા સાત હાથ પ્રમાણની છે. તે લક્ષ રાખીને પદ્માસને બેઠેલ કાયાના સ્વ-દેહ પ્રમાણ ૬૧૫ ઈચ લગભગના ચાર દિશામાં ચાર પ્રભુજી બિરાજમાન કરેલ છે
પ્રભુના આઠ પ્રાતિહાય વાળું પરિકર પ્રભુજી પાછળ પત્થરમાં કાતરાવી મુકેલ છે શ્રી સમવસરણ મદિરની ટોચ ઉપર વિશાળ રૌત્રવૃક્ષ તેમજ તેના પાંદડાં ફુલ વગેરે કયાં થાય છે તેના ફોટા વગેરે મગોવી વિશાળ શૈયવ્રુક્ષ અને અ।કવૃક્ષ. ઉંચાઈવાળુ' ગગનચૂંબી ધજાથી શેાભી રહયું છે તેના પાંદડા, થડ, ફુલ વગેરેના ર ંગા પશુ તેવ જ બનાવેલ છે ચૈત્યક્ષ અને અશેાકવૃક્ષ પત્થરમાંજ બનાવેલ છે
॰ પ્રભુજીની આશાતના ન થાય તે માટે પ્રચના ગભારા બનાવેલ છે
'
0
પૂજા કરનાર અંદર જઇ પૂજા કરી શકેને દન કરનાર બહારથી દન કરી શકે તેવી વ્યવસ્થા છે
શ્રી તીર્થંકર પરમાત્માના સમવસરણની રચના પ્રભુ સન્મુખના પ્રથમ ગઢ
૦૨ત્નના ગઢ મણિનો માંગરાવાળા ડાય છે. -
૦ ચાર દિશામાં ચાર દરવાજાએ એ એ દ્વારપાળા હોય છે.
n
પૂર્વ ક્રિશાના દરવાજે બંને તરફ બંને સુવણૅ વધુ વાળા વૈમાનિક દેવાના
For Private and Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
622
2
%%
08********
Ji
*
*
બે દ્વાર પાળે હેય છે. તે બને સફેદ વર્ણવાળા વ્યંતરદેવ બે દ્વારપાળ હોય છે, પશ્ચિમ દિશાના દરવાજે બંને તરફ લીલવર્ણવાળા ચેપી દેવાના બે દ્વારપાળ ધાય છે ઉત્તરદિશાના દરવાજે બંને તરફ કૃષ્ણવ વાળા ભવન પતિ દેવના બે દ્વારપાળો હોય છે.
પ્રભુ સન્મુખ પ્રથમ ગઢમાં બાર પર્ષદાની રચના : ૧ થી ૩ પર્ષદા અગ્નિ ખૂણામાં પૂર્વ દિશાથી પ્રવેશ કરે છે. સાધુ, - સાધ્વી અને વૈમાનિક દેવી. ૦ ૪ થી ૬ પર્ષદા દક્ષિણદિશાથી પ્રવેશ કરી ભવનપતિ, જ્યોતિષી અને | વ્યંતરની દેવીઓ સત્ય ખુણામાં ઉભી રહે છે. ૦ ૭ થી ૯ પર્ષદા પશ્ચિમદિશાથી પ્રવેશ કરી ભવનપતિ, જ્યોતિષી
અને વ્યંતરદેવ વાયવ્ય ખુણામાં બેસે છે. ૦ ૧૦ થી ૧૨ પર્ષદા ઉત્તરદિશાથી પ્રવેશ કરી વૈમાનિકદેવ, મનુષ્ય
અને મનુષ્યની સ્ત્રીઓ ઈશાન ખૂણામાં રહે છે. બારે પર્ષદા ઉપર મુજબના ક્રમે પ્રભુજીની દેશના સાંભળે છે.
બીજે ગઢ સુવર્ણને ગઢ રત્નના કાંગરાવાળા હોય છે. ૦ બીજા ગઢમાં તિર્યંચ બેસે છે. વાઘ–બકરી, સિંહ-ગાય સાપ
નાળીયે, બીલાડી–ઉંદર, પશુ-પક્ષી વગેરે એક-બીજાનું જાતિવૈર ભુલી જઈ સાથે બેસી પોત–પોતાની ભાષામાં પ્રભુની વાણું દરેક પોતાની
ભાષામાં ૩૫ ગુણથી ભરેલી સાંભળે છે. ૦ દવછ દો- ઈશાન ખૂણામાં પ્રભુજીને બેસવા માટે હોય છે. ૦ દ્વારપાળ તરીકે વ્યયંતરનિકાયની બખે દેવીઓ જય વિજયા
અજિતા અપરાજિતા નામની દરવાજે બે–એ ઉભી રહે છે.
AKAALALA
For Private and Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
IT
CITY
ત્રીજો ગઢ
૦ રૂપાને ગઢ અને સુવર્ણના કાંગરા હોય છે. ૦ ચાર દિશામાં ચાર દરવાજે તુંબરૂધારી ખવાંગધારી માનવ
મસ્તક માલધારી જટાકુટમતિ ચાર રપાળા હોય છે. ૦ આ ગઢમાં ગાડી-ગાડા.પાલખી-મેના વગેરે સર્વ પ્રકારના વાહને હોય છે.
આ રીતે આ સમવસરણ મહામંરમાં પણ ચારે દિશાના ૧૨ દરવાજા, કમાને, દ્વારપાળો સહિત શમાપમાન બનાવેલ છે.
શ્રી સમવસરણ મહા મંદિરના ભૂમતળનો
ટૂંક પરિચય ૦ શ્રી શત્રુંજયગિરિરાજ ઉપર ચઢતાં જમણા હાથે શ્રી સરસ્વતી
મંદિરની બાજુમાં (બાબુના દેરાસર સામે) ૨૦ હજાર વાર વિશાળ જમીનમાં શ્રી ૧૦૮ જૈન તીર્થ દર્શન ભવન અને શ્રી સમવસરણ મહા મંદિર દૂરદૂરથી દૃષ્ટિગોચર થાય છે. ૦ શ્રી સમવસરણની અંદર પ્રવેશ કર્તા જ છે નેમિ-વિજ્ઞાન કસ્તૂરસૂરિ-ધર્મોદ્યાન આવે છે. તેનું પ્રવેશદ્વાર સુંદર કારીગરીથી શોભાયમાન તૈયાર થઈ રહ્યું છે. તેની બાજુમાં આવનાર યાત્રિકો માટે ઠંડા તથા ઉકાળેલ પાણીની પરબ આવેલ છે. ૦ ત્યારબાદ પ્રભુજીના પૂજન માટે સુંદર કુલ વાળો બગીચે ડાબા હાથે ૧૦૦x૧૦૦ ને ત્યાર થઈ રહેલ છે. ને જમણા હાથે આવનાર યાત્રિકોને બેસી સુંદર સ્તવનેથી પ્રભુ ભક્તિરસમાં તરબોળ કરનાર મધુર સ્વરેની કેસેટ સાંભળવા મળે છે. ૦ શ્રી સમવસરણમદિરના મુખ્ય દરવાજામાં પ્રવેશ કરતાં જ જમણે હાથે
સુંદર રીતે એક અજોડ–અદ્વિતીય મંદિરની ઝાંખી થાય છે. ઉદાહરણ
પૂi o
For Private and Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
OCTOાતા
III
બ્લેક નંબર ૧
ઓફિસ રાખવામાં આવી છે. જ્યાં દાન–ભેટ સ્વીકારવામાં આવે છે તેમજ દ્રસ્ટ તરફથી પ્રકાશન બહાર પાડવામાં આવે છે.
સેળ વિદ્યાદેવીય બે દ્વાર
૦ આફિસરૂમની સામે જ શ્રી ગુરુમંદિરને રૂમ તૈયાર કરવામાં આવેલ
છે. જ્યાં શ્રી ગૌતમસ્વામી વગેરેની મૂર્તિઓ તેમજ વર્તમાન સમય સુધી ટ્રક પરિચય આપવામાં આવશે. ૦ નંબર ૧ અને ૨ રૂમના દરવાજા પત્થરના કળાભર્યા કોતરથી તૈયાર કરવામાં આવેલ છે.
તે બને દ્વારમાં ૧૬ વિદ્યાદેવીએ કેતરમામાં આવી છે. જેથી બનેના નામ શ્રી વિદ્યાદેવીદ્વાર રાખેલ છે.
5
શ્રી ૧૦૮ જૈન તીર્થ દર્શન :
શ્રી ૧૦૮ જૈન તીર્થ દર્શન ભવન જે નામકરણ કરેલ છે. તે ભારતભરના પ્રાચીન તથા અર્વાચીન તીર્થોમાંથી ૧૦૮ તીર્થો પસંદ કરીને તે દરેક તીર્થોમાં મેટાડેર લઈ જઈ પ્રત્યક્ષ આધુનિક રીતે રંગીન ફોટા હજારો રૂપિયાના ખર્ચે લેવડાવ્યા છે. તેને ૭૨૪૩૦ના આરસ ઉપર લેમી આધુનિક પદ્ધતિએ તેજ ફેટાઓ રંગીન તૈયાર કરાવી ૧૦૮ તીર્થ પટ્ટો લેશન પધરાવ્યા છે. જે જોતાં જ ૧૦૮ તિર્થોના મૂલનાયક-વર્તમાનનું દેરાસરના પ્રત્યક્ષ દર્શન થાય છે. તેમજ તેનો ઈતિહાસ પણ લેમીનેશન પધ્ધતિએ લખાવેલ છે. જેનાં દર્શન કરતાં જ તે સુંદર દેવવિમાન જેવાં શેભી રહ્યા છે.
For Private and Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
O
૧૪
દર્શનીય વિભાગ ~: પહેલા વિઞગ :~
૦ ૧ થી ૨૭ તીથ પટ-પાલીતાણાથી પ્રા “ભુ કરીને તાર ગાજી તી સુધીના આરસનું સ્ટેજ બનાવીને સુંદરી પધરાવેલ છે. તેની સામે જ શ્રી ચતુર્વિધ સંઘમાં ૨૫૦૦ વર્ષમાં થયેલ મહાન ધુર વર આચાર્યાના ૧ થી ૨૭ ચિત્રપટ્ટો, તેમણે કરેલ કાર્યોના પરિચય સાથે ગોઠવવાના કાર્યો હવે પછી શરૂ કરવામ આવનાર છે.
બ્લાક નબર ૩/૪ (ગિરિરાજ ત-૬)
• શુકનાર-ચાર ધર્મના સાધન ને ચાર શરણુ કાતરાવવામાં આવેલ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૦ તે ખ્વાકાની અદર
૧ અઢી છીપ, જ બૂથ્વીપ, ઉત્સર્પિણીના છ આરા વગેરેની સમજુતીસાથે
ચિત્રા આવશે.
૨ વમાન ચાવીશી, અતીત ચાવીશી અને અનાગત ચાવીશી, ૨૦ વિહરમાન અને ચાર શવતા જિન મળી ૯૬ તી કરોના ચિત્રા સાથે
પરિચય આવશે
-: ખીએ વિભાગ :
૦ ૨૮ થી ૫૪ તીર્થંપટ શ્રી શખેશ્વરજી (ઉત્તર ગુજરાત) થી દક્ષિણ ગુજરાત સુરત સુધીના તી પટ્ટો,
૦ તેમજ તેની સામેજ દિવાલ ઉપર ૨૮ થી ૫૪ ૨૫૦૦ વર્ષમાં થયેલ મહાન શ્રાવકોના પરિચય તેમજ તેના કાર્યોના ટૂંક પરિચયવાળા ચિત્રપટ આવશે.
• ૫ અને ૬ નબર ના લાકા ( ઘૂંટી તરફ્ ) ( ખીજે વિભાગ ) ( ૧ ) શ્રી નવકારમ`ત્રનુ પ્રતિક દ્વાર છે.
( ૨ ) શ્રી નવકારમંત્રનું મુદ્રા દ્વરા છે.
For Private and Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
AAKAR KA_na_AYA આજુ હું
૧૬
藏藏品成
૦ તે બ્લેકેમાં ૬૩ શલાકા પુરૂષોમાંના, ૧૨ ચક્રવર્ત
હું વાસુદેવા,
પરિચય
હૂ પ્રતિ વાસુદેવા અને ૯ બળદેવાના ચિત્રાસાથે ટુક આપવામા આવશે ૨૪ તીથ કરાના સમયમાં થયેલ, રામ-પાંડવ વગેરેન ચિત્રપટ્ટો તેમના પરિચય સાથે આવશે.
~: ત્રીએ વિભાગ :
છે
પપથી૮૧ ચિત્રપટ્ટ કચ્છ ગુજર ત તથા રજસ્થાનનાતી પર આવેલ છે. ૦ ૫૫૮૧ નંબરના ચિત્રની સામે જ ર૭ મહાશ્રાવિકાના ચિન્નો પરિચય સાથે આવશે.
.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે
બ્લેક નબર. ૭ ૮ અષ્મપ્રતિહાર્ય દ્વાર અને અષ્ટમ'ગલ દ્વાર દરવાજામાં પત્થરની અંદર આઠ પ્રતિહાર્યું અને અષ્ટમ'ગલ કાતરેલ છે. તે બ્લેાકાની અંદર ૪૫ આગમેાંના તેમજ આગમની પાંચ વાચનન ચિત્ર સાથે પરિચય આપવામાં આવશે
.
--: ચેાથે વિભાગ :~-~
૦ ૮૨ થી ૧૦૮ ચિત્રપઢે : સમેતશિખરજીથી મુ ંબઇ સુધીના તી પો આપવામાં આવેલ છે
ર
૮૨ થી ૧૦૮ ન’બરના તી પટાની સામે જ ૨૭ મહાનસાધ્વીજીએના ચિત્રપટી પરિચય સાથે આપવામાં આવશે
૦ ૨૫૦૦ વર્ષમાં પ્રભુવીરની પાટ પરપરા વતમાન પરિચય સાથે આપવામાં આવશે આ રીતે દ'ની છે દશ નીય વિભાગમાં
સમય સુધીના ચિત્રા વિભાગ પુરા થાય તીથ પકાની પ્રતિષ્ઠા
ભારતભરના ૧૦૮
વિ. સં. ૨૦૪૨ ફાગણ કરવામાં આવી છે
સુદ ૩ ગુરૂવાર તા. ૧૩-૩-૮૬ ના રાજ
For Private and Personal Use Only
F
Aa
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
12)
શ્રી સમવસરણ મહામંદિરે શ્રી ૧૦૮ તીર્થ પટ
પ્રતિષ્ઠિત કરેલ તેને પરિચય
વિ. સં૨૦૪ર ફાગણ સુદ કે ગુરૂવાર ના તી પટના નામ ગમ નં. તીર્થ પટનામ ગામ ૧ શ્રી આદીશ્વરજી પાલિતાણા ૨૨ શ્રી ચંદ્ર ભસ્વામી નલીયા ૨ ,, આદીશ્વરજી હસ્તગિરિ ૨૩ ,, જીવલા પાશ્વનાથ તે ૩ , શત્રુંજયપાવનાથ ડેમ ૨૪ , ભીલડીયા પાર્શ્વનાથ ભીલડીયા ૪ ,, આદિનાથજી કદંબગિરિ ૨૫ , પલ્લવીયા પાકનાથે પાલનપુર ૫ , સુમતિનાથજી તલાજા
૨૬ ,, શાંતિનાથ શંખલપુર ૬ , મહાવીરસ્વામી મહુવા ૨૭ ,, અજિતનાથ તારંગાજી ૭ , શાંતિનાથજી દાઠા ૨૮ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શંખેશ્વર ૮ , નવખંડ પાર્શ્વનાથ ઘોઘા ૨૯ , મનમેહન પાર્શ્વનાથ કંઈ ૯ , મહાવીર સ્વામી વલ્લભીપુર ૩૦ , ભટેવા પાર્શ્વનાથ ચાણસ્મા
, શાંતિનાથજી શીયાણું ૩૧ , પંચાસરા પાર્શ્વનાથ પાટણ ૧૧ , અજાહરા પાર્શ્વનાથ ઉના ૩૨ , ચારૂપ પાર્શ્વનાથ ચારૂપ ૧૨ , ચંદ્રપ્રભસ્વામી પ્રભાસપાટણ ૩૩, મહાવીરસ્વામી પાનસર ૧૩ , નમનાથજી ગિરનાર ૩૪, શાંતિનાથ
વામજ ૧૪, શીતલનાથ વંથલી ૩૫ , સીમંધરસ્વામી
મહેસાણા ૧૫, આદિનાથ જામનગર ૩૬ : ગંભીરા પાર્શ્વનાથ ગાંભુ ૧૬ , મહાવીર સ્વામી ભદ્રેશ્વર ૩૭ , આદિનાથ
ઉપરીયાળા ૧૭ ,, ધૃતકલ્લોલ પાર્શ્વનાથ સુથરી ૩૮ ,, મલ્લીનાથ
યણ ૧૮, ચિંતામણિ પાશ્વનાથ ભૂજ ૩૯ ,, સેરીસાપનાથ ૧૯, શાંતિનાથ માડવી ૪૦ ,, શાંતિનાથ ૨૦ , શાંતિનાથ કોઠારા ૪૧ ,, નેમિનાથ
ભરેલા ૨૧ , મહાવીર સ્વામી જખી ૪૨ ,, કલિકુંડ પાશ્વનાથ ધલકા
સેરીસા ઈડર
For Private and Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩ શ્રી વાસુપૂજ્ય સ્વામી સરખેજ ૭૦ શ્રી શાંતિનાથ ૪૪ , ધર્મનાથ હઠીભાઈવાડી ૭૧ ,, સ્વયંભૂ પાકનાથ જ નડા ૪પ , સુમતિનાથ માતર ૭૨ , નાકેડા પાશ્વનાથ મેવાનગ ૪૬ , નેમિનાથ પરોલી ૭૩ ,, મહાવીરસ્વામી
સાચાર ૪૭ , થંભન પાશ્વનાથ ખંભાત ૪૭ ,, મહાવીર સ્વામી એશીયા
, ધર્મનાથ કાવી ૭૫ ,, લે વા પાર્શ્વનાથ લોકવા
, મહાવીરસ્વામી ગંધારી ૭૬ , ચિંતામણી પાર્શ્વનાથ જેસલમેર પ૦ , મુનિસુવ્રતસ્વામી ભરૂચ ૭૭ , મહાવીર સ્વામી જમ્મુ-કાશ્મીર ધ૧ , આદિનાથ ઝઘડીય ૭૮ , શાંતિનાથ હસ્તિનાપુર પર , વાસુપૂજ્ય સ્વામી અમરેલી ૭૯ ,, નેમિનાથ
શૌરીપુરી પ૩ , મહાવીર સ્વામી આગમ ૮૦ , આદિનાથ
કાંગડા , સુવિધિનાથ ૧૦૮ તીર્થ ૮૧ , વાસુપૂજ્ય સ્વામી હોશીયાપુર સુર્વણ » આદિનાથ આબુ ૮૨ , શામળા પાર્શ્વનાથસંમેતશિચર
આદિનાથ અચલગઢ ૮૩ ,, મહાવીરસ્વાસી પાવાપુરી , નેમિનાથ કુંભારીઆ ૮૪ ,, પાકવનાથ રાજગૃડી
જીરાઉલા પાવ જરાઉલા ૮૫ ,, અજિતનામ અધ્યા પ૯ , મહાવીરસ્વામી બામણવાડા ૮૬ , વિશાલનાથ સ્વામી પાટલીપુત્ર ૬૦ , મહાવીર સ્વામી દીયાણું ૮૭ ,, વાસુપુજ્ય વાગી ચંપાપુરી ૬૧ , આદિનાથ ટાણું ૮૮ ,, મહાવીરસ્વામી ક્ષત્રિયકુંડ ,, મહાવીર સ્વામી નાંદીયા ૮૯ ,, શીતલનાથ
કલકત્તા , મહાવીર સ્વામી નાણા ૯૦ ,, વિમલનાથ કાંપિલ્યપુર
, આદિનાથ કેરાટ ૯૧ ,, પાર્શ્વનાથ કાશી-બનારસ ૬૫ ,, વકાણું પાર્શ્વનાથ વરમાણું ૯૨ ,, આદિનાથ ચિત્તોડગઢ
, મુછાળા મહાવીર સ્વામી ૯૩ , પદમનાભ પ્રભુ ઉદયપુર ૬૭ , આદિનાથ રાણકપુર ૯૪ , આદિનાથ ધુલેવા-કેસરીયાજી ૬૮ , રાતા મહાવીરજી હથુડી ૫ ,, કરેડા પાર્શ્વનાથ કરેડા
, ફલવર્ધિપાર્શ્વનાથ ફોધી ૯૬ ,, નાગેવક પAવનાથ ઉન્હેલ
For Private and Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૯૪ ૯૯,
૧૦૧ '
૧૦૩
૧૦૫ )
૧૦૭, ચિંતામણી પાર્શ્વનાથ
ત્
મકસી પાત્ર નાથ મક્ષીજી ૯૮ અવ'તી પાર્શ્વનાથ
""
૬, તિનાથ
菜花、螢夷巡廠務廳 *****
મામ્બાસા
""
ભાપાવર ૧૦૦ ,, સુપાવનાથ
૬,
ભાવતી પાશ્વનાથ ભાંટજી ૧૦૨ આદિનાથ કુલપાલકજી ૧ ૪ મુનિસુવ્રત સ્વામી
,,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંતરિક્ષ પાર્શ્વનાથ
જગવલ્ભ પાર્શ્વનાથ
ગાડીજી પાર્શ્વનાથ ધાણા ૧૦૬
૧૦૮
મહાવી સ્વામી
""
૧
ઉજ્જૈન
માંડવગઢ
શિર :
ભાજ
મુખ
કા—જાપાન
ભૂમત્તળના પૂજનીય વિભાગ
મી
* પૂજનીય વિભાગમાં પ્રવેશ કરતા જ સન્મુખ વિશાળ ૫૪ ફૂટ ઉંચા સુંદર કારીગરીવાળા ૧૬ ફૂટ પહોળા શ્રી માણિય સ્થ ભ રહ્યો છે. જેના ઉપર ચાર દિશામાં ચાર પ્રભુ શ્રી મહાવીરસ્વામી શ્રી સમવસરણમાં બિરાજમાન છે.
* શ્રી માણિક્યસ્થભની ચાર દિશામાં ચાર મૂલનાયક અગવંત ૪૧ ઈંચના બિરાજમાન કરેલ છે. તેના ઉપર વગેરે સ્થભના ૬૪ ફૂટના ઘેરાવાવાળે ડોમ (ઘુમટ) પત્થરના છે.
ઈંચના.
૧ શ્રી આદ્રીઝવર ભગવાન- પૂર્વ દિશા તરફ પ્રવેશ કરતાં ૪ ૨ શ્રી શાંતિનાથ ભગવાન-દક્ષિણદિશા ગિરિરાજ તરફ. ૧૪ ઈંચના ૩ શ્રી નેમિનાથ ભગવાન-પશ્ચિમદિશા ધેટી તરફ. ૪૧ ઇંચના
૪ શ્રી પાર્શ્વનાથ ભગવન– ઉત્તરદિશા. પાલિતાણા ગામ તરફ ૪૧ ઈંચના * અન્ય ૨૦ તીર્થંકરા અનુક્રમે પ્રતિષ્ઠિત કરવામાં આવેલ છે આ રીતે વર્તમાન ચેાવીશીના ૨૪ તીર્થંકરા છે.
* ખીરાજમાન કરેલ દરેક પ્રભુજીલનીપ ડીમાં સમવસરણ મંદિરનું' પ્રતીક કાતરી લ'છના કાતરેલ છે તે જોવાલાયક છે. તેમજ એક પશુ થાંભલી વગર ઝુલતી છત્રીએ કલામય રીતે સન્મુખ દર્શન થાય છે.
* ચેાષીશીની સન્મુખ ગાળાકારમાં ૧૦૮ પાર્શ્વનાથજી પ્રતિષ્ઠિત કરેલ છે. ૨૭ પાર્શ્વનાથ ક્ષિણ ગુજરાતના શ્રી મુહરી પાર્શ્વનાથ
૦ ૧
*
tata Putr
For Private and Personal Use Only
#LE="#"%*nm========
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમ+Akk Here
w
w wx/ ૧ / YYYYYY ,
1
t
:
૦ ૨ થી ૫૪ પાકવનાથ ઉત્તર ગુજ રા ના શ્રી શંખેશ્વરજીથી પ્રારંભ કરી સૌરા ટના શ્રી અહજારો પાશ્વનાથ સુધી વિરાજમાન કરેલ છે, ૦ પપથી૮૧ પાશ્વનાથ કછના ધુનકલ્લોલ પશ્વિનાથજીથી પ્રારંભ કરી રાજસ્થાન-ઉત્તર પ્રદેશના
કાશી-બનારસ પાનાથ સુધી વિરાજમાન કરે છે ૦ ૮૨થી ૧૮ ૮ પાશ્વનાથ પૂર્વ પ્રદેશના શિખરજી તીર્થના શ્રશામળા પાશ્વનાથથી શરૂ કરી દક્ષી મંદિરના મુંબઈના શ્રી ગોડીજી 'રવનાથ સુધી વિંરાજમાન કરેલ છે.
શ્રી સમવસરણ મહામંદિર પ્રતિષ્ઠિત કરેલ શ્રી ૧૦૮ પાશ્વનાથ ભગવાનને પરિચય પ્રતિષ્ઠા દિ. વિ. સં૨૦૪૧ માગશર સુદ ૬ ૧ શ્રી સુરજમંડન પાર્શ્વનાથ સુરત ૨૨ શ્રી સેરીસા પાર્શ્વનાથ સેરીસા ૨ , ચિંતામણિ પાવ નાથ, ૨૩ , મુંજપરા પાર્શ્વનાથ મુંજપુર ૩ , દુઃખભંજન પાવ નાથ , ૨૪ , જશે ધરા પાર્વનાથ કડી ૪ , ઉમરવાડી પાર્શ્વનાથ , ૨૫ , પોશીનાપાર્શ્વનાથ નાનાપોશી ૧ , સડસ્ત્રફણું પાથર્વનાથ , ૨૬ ,, મોટાપોશીના પાવનાથ ૬ , નવસારી પાર્શ્વનાથ નવસારી ૨૭ ,, મુહરી પાર્શ્વનાથજી ટીટેઈ ૭ ,, દાઢણ પાર્શ્વનાથ ડાઈ ૨૮ , શંખેશ્વર પાર્શ્વનાથ શંખેરવાર ૮, દર્ભાવતી પાર્શ્વનાથ - ૨૯ , ગાલીયા પાર્શ્વનાથ માંડલ, , દાઠા પાનાથ વડોદરા ૩૦ , જેટવા પાથર્વનાથ ઘીણે જ
, મનહન પાર્શ્વનાથ પેટલાદ ૩૧ , મનરંજન પાર્વના મહેસાણા ૧૧. ભવ પાર્શ્વનાથ ખંભાત ૩૨ , ગંભીરા પા૨નાથ ગાંભૂ ૧૨, કંસારી પાર્શ્વનાથ ખંભાત ૩૩ , ભટેવા પાનાથ ચાણસ્મા
, રત્ન પાર્શ્વનાથ ખંભાત ૩૪ , મોઢેરા પાર્શ્વનાથ મેરા વિજયચિતામણી પાર્શ્વનાથ ,. ૩૫ ,, પંચાસરા પાર્શ્વનાથ પાટણ
, સેમચિંતામણી પાર્શ્વનાથ , ૩૬ , કંકણ પાર્શ્વનાથ પાટણ ૧૬ , ભીડભંજન પાર્શ્વનાથ ખેડા ૩૭ ,, કેકા પાર્શ્વનાથ પાટણ
, જગવલભ પાર્શ્વનાથ ૩૮ ૪ ચંપા પાર્શ્વનાથ પાટણ ૧૮ , મુલેવા પાર્શ્વનાથ અમદાવાદ ૩૯, ટાંકલા પાર્વનાથ પાટણ ૧૯, સુખસાગર પાર્શ્વનાથ ,, ૪૦, નારંગા પાર્શ્વનાથ પાટણ ૨૦ , ભાભા પાર્શ્વનાથ , ૪૧, મહાદેવ પાર્શ્વનાથ પાટણ - ૨૧ , આશાપૂરણપર્વનાથ સાબરમતી ૪૨, વાડી પાર્શ્વનાથ પાટણ
6 - -
A
18 :
0
કેમ મ
દદ કે ર મ ક મ
મ મ
For Private and Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩ • સહસ્ત્રકુટ પાર્શ્વનાથ પાટણ - ૭૦ ,, ફવિધી પાર્શ્વનાથ ફોધી ૪૪ ,, ધીયા પાર્શ્વનાથ પાટણ ૭૧ ,, સ્વયંભૂ પાર્શ્વનાથ કાપડી ૪૫ ૪ ચારૂપ પાર્શ્વનાથ ચારૂપ ૭૨ ,, તીવરી પાર્શ્વનાથ તીવરી ૪૬ કલિકુડપાર્શ્વનાથ ધેલછા ૭૩ ,, નાકેડા પાશ્વનાથ નાકેડા ૪૭ , નવખંડપાર્શ્વનાથ ઘેઘા ૭૪ , સંકટહરપ ના જેસલમેર ૪૮ ,, શત્રુજયપાનાથ શત્રુ જ્યડેમ ૭૫ , રૂદ્રવાપાર્શ્વના અમરસાગર ૪૯ , ડેકરીયા પાર્શ્વનાથ પ્રભાસપાટણ ૭૬ , લોઢવા પાનાથ લેવાં ૫૦ ,, નવપલવ પાર્શ્વનાથ માંગરોળ ૭૭ , બેહા પાનાથ બે હા ૫૧ , બલેજા પાર્શ્વનાથ બલેજા ૭૮ ,, કલ્પદ્રમ પાર્શ્વનાથ મથુરા
, સપ્તફણપાર્શ્વના મો.ભરથાળ ૭૯ ,, કુંડલપુરપાર્શ્વનાથ કુંડલપુર ૫૩ ,, નવલખા પાનાથ દીવબંદર ૮૦ ,, મહિમાપાનાથ મહિમા પુર ૫૪ , અજાહરા પાર્શ્વનાથ ઉના ૮૧ , કાશી પાશ્વનાથ બનારસ
, ધુતકલેલ પાર્શ્વનાથ કચ્છ-સુથરી ૮૨ , શામળા પાર્શ્વનાથ શિખરજી , બટસરીયાપાશ્વનાથ કચ્છ-નવવીયા ૮૩ ,,અહિચ્છત્રાપાર્શ્વનાથ પાંચાલદે , શેષફણ પાર્શ્વનાથ ડીસા ૮૪ , ચેલ્લણ પાર્શ્વનાથ દર્શાદશ , ભીલડીયા પાર્શ્વનાથ ભીલડીયા ૮૫ . કુટેશ્વર પાર્શ્વનાથ નીચ , પલ્લવીયા પાર્શ્વનાથ પાલનપુર ૮૬ ,, મેરીયાપાર્શ્વનાથ એમવીપ , ભીન્નમાલ પાર્શ્વનાથ ભીનમાલ ૮૭ ,અલૌકિકાનાથ સામપુર - મંગળ પર્વના વ આબુજી ૮૮ , પલાણ પાર્શ્વનાથ પલાણ , જીરાવલા પાર્શ્વનાથ જીરાવલા ૮૯ , અમીઝ પાર્શ્વનાથ અમીઝર , લટાણું પાર્શ્વનાથ ટાણા ૯૦ ,,યવલેટવર પાર્શ્વનાથ યવલેશ , પિસલીયા પાર્શ્વનાથ પિસલીયા ૧ ,, નાગેર્વર પાર્શ્વનાથ ઉહે , વરમાણુ પાર્શ્વનાથ વરકણિ ૯૨ , વહી પાર્શ્વનાથ મંદિર
, સાગઠીયા પાનાથ નાડલાઈ ૩ ,, વિનહર પાર્શ્વનાથ , ૬૭ , મુંડેવા પાર્શ્વનાથ મુંડેવા ૯૪ , ખામણ પાર્શ્વનાથ પાવ ૬૮ , ધરણેન્દ્ર પાથર્વનાથ રાણકપુર ૯૫ , કરેડા પાર્શ્વનાથ કરેડાજી દ , સેસલીપાર્શ્વનાથ સેસલી ૯૮ - ચંડ પાર્શ્વનાથ ઉદયપુર
For Private and Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
(
.
5 ક
,
1 -
ઝHE%51
,, સમીતા પાર્શ્વનાથ સમીતા ૧૩ કશીથી વાવે નાડકજી ૯૮ ,, રાવણ પાર્શ્વનાથ અલવર ૧૦ , ગીરૂવા પાર્શ્વનાથ અમલનેર ૯૯ ,, નાગફણપાર્શ્વનાથ ચિતોડગઢ ૧૦૫ , ફુલ્યાકપાનાથ અલવીર ૧૦ , અવંતી પાર્શ્વનાથે ઉજન ૧૦૬ ,, વડાલા પાર્શ્વનાથ ગુડીવાડા ૨૦૧ , મક્ષી પાર્શ્વનાથ મક્ષીજી ૧૦૭ ,, કલ્યાણ પાર્શ્વનાથ મુંબઈ ૧૦૨ ,, અંતરીક્ષ પાશ્વનાથ સીરપુર ૧૦૮ શ્રી ડીજી પાકનાથ મુંબઈ * આ ઉપરાંત આ સમવસરણ મંદિરના દરવાજા ઉપર મહાપ, મહા માહણ, મહાનિર્યાધક અને મહાસાર્થવાહને ના પ્રતી કે, દર્શાણુભદ્રરાજા અને શ્રેણિક મહારાજાની પ્રભુદર્શન કરવા જતાં શોભાયાત્રા, તેમજ પાંચ કલ્યાણકો વગેરે તથા ઈદવજ વાવડીઓ વગેરેથી સુશોભિત કરવા વિશાળ ભગીરથ પ્રયાસ થઈ રહયા છે.
આ રીતે વિશ્વભરમાં આ મંદિર ફકત દેરાસર તરીકે જ નહિ પરંતુ જૈન ખ ાળભૂગોળ-ઔતિહાસિક દ્રષ્ટિ રાખી નવીનતા બતાવ હોઈ તેને મહામદિર તરીકે સંબેધાય છે તે જ તેની પ્રભાવિકતા છે.
પરમાત્માના દર્શન કરી તેમના જેવા બનવા પ્રભુ પાસે પ્રાર્થના કરી શક્તિ મેળવીએ. એવી દરેકની અંતિમ અભિલાષા વૃદ્ધિ પામે.
શ્રી નેમિ વિજ્ઞાન કસ્તુ પુરિ ઘવાનમાં શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન અને સમવસરણમહામંદિર
પાલીતાણું,
-: પ્રેરણા દાતા :-- પ. પુ. ધ જા પ્રાકૃત વિશા દ આચાર્ય મહારાજ શ્રી વિજય કસ્તરસૂરીશ્વરજી મહારાજશ્રી
આછી જીવન ઝરમરની ઝાંખી ૧ જન્મ દિન :- વિ. સં. ૧૯૫૭ પિષ વર ૧ સને ૧૯૦૧ ૨ જન્મ સ્થળ - માણેક ખેતરપાળની પળ અમદાવાદ ૩ જન્મ નામ :- કાંતિલાલ અમરચંદ * પિતાશ્રીનું નામ :- અમીચંદ ફતેચંદ મનસુખભાઈ કીનખાપ વાળા
III
AL TC
T-IIIIIIII
T
For Private and Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
" માતાજી નામ :- ચંપાબેન અમીચંદ્ર ૬ બંધુઓ - હિંમતભાઈ તથા રતીભાઈ દક્ષ દિન :- વિ. સં. ૧૯૭૬ ફાગણ વદ ૩ મેવાડ
વતી પદ – વિ. સં" ૧૯૯૧ ફાગણ વદ ૨ કર્દમગિરિ - શી પદવી - વિ. સં. ૧૯૯૪ કારતક વદ ૧ જામનગર ૧૦ પન્યાસી પદ – વિ. ૨', ૧૯૯૪ માગશર સુદ ૨ જામનગર ૧૩ ઉપાધ્યી પદ – વિ. સ. ૧૯૯૭ માગશર સુદ ૩ સુરત ૧આચાર્ય પદ - વિ. સં. ૨૦૦૧ ફાગણ સુદ ૪ બુરાનપુર 13 વગ વાસ - વિ. સં. ૨૦૩૨ વૈશાખ વદ ૧૪ સોજિત્રા
સંયમ પાલન વર્ષ ૫૬ દ. શ્રી વિ. ચંદ્રોદયસૂરીશ્વરજી મ.ની જીવન ઝરમરની ઝાંખી ૧ ૮ન્મસ્થાન – સુરત ગેપીપુરા કાત્ય મહેલ ૨ જન્મ દિવસ – વિ. સં. ૧૯૮૪ મહા સુદ ૬ છે « ” નામ – સુરવિંદચંદ ચીમનલાલ સંઘવી
તિનું નામ :- ચીમનલાલ ખીમચંદ સંઘવી જ શાતાનુ નામ - અસી. કમલાબેન સરૂપચ દ જ સારી બંધુઓ – શાંતિભાઈ બાબુભાઈ હસમુખભાઈ જયંતીભાઈ ૭ ાિ દિન - વિ, સં. ૨૦૦૦ માગશર વદ ૧ ( પિતાશ્રી દિક્ષા મુનિ શ્રી પ્રસન્નચંદ્રવિજયજી મ.
તાશ્રી દિક્ષા સંવત ૨૦૧૪ થી ૨૦૨૨ 0 રાસારી મોટાભાઈ દિક્ષા પુજ્ય આ મ શ્રીઅકચદ્રસુરી મ.વિ. સં. ૨૦૦૭ સરકારી ભત્રિજા –દિક્ષા નામ પ. . ગણિવર્ય શ્રીમચંદ્ર વિ. વિ સં. : ૫ સારી ભત્રિદિક્ષા નમ: પૂ. સા. શ્રી યશસ્વિની શ્રીજી મ. વિ. સં. ૨૦૨૫ આપવી : વિ. સં. ૨૦૧૪ મહા સુદ ૧૦ પુના પ... ૧ પદવી : વિ. સં. ૨૦૧૫ ફાગણ સુદ ૩ ઘાટકોપર મુંબઈ ઉદયાય પદવી : વિ. સં. ૨૦૨૪ પોષ વદ ૬ નવાપુ સુરત આ ચાય પદવી : વિ. સં. ૨૦૨૯ માગશર સુદ ૨ સુરેન્દ્રનગર
For Private and Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪ શ્રીસમવસરણ મહામંદિરની ખાસ વિશિષ્ટતાઓ * ચારે દ્વાર ઉપર
પ્રભુશ્રી મહાવીરના વન-જન્મ-દીક્ષા-અને નિર્વાણ કલ્યાણકોના દશ્યો તેમજ ચાર વિશેષણ-મહામાહણ-મહાગપ-મહસાથે
વાહ અને માહાનિયમિકના દશે કંડારી તૈયાર થઈ રહ્યા છે. ક્ર દર્શનીય વિભાગ
પ્રવેશમાં જ સુંદર અષ્ટમંગળથી કતરેલ સુંદર માણેકથંભ ૪૨ ફુટ ઉંચે અને ૧૬ ફુટ પહોળાઈવાળે છે. માણેક સ્થંભની ચાર દિશામાં વર્તમાન વીશ તીર્થકરોની મત બીરાજમાન છે. ૪૧/ક૧ ઇચના ચાર મૂળનાયક ભગ વંત શ્રી આદીનાથજી-શ્રી શાંતીનાથજી-શ્રી નેમિનાથજી-શ્રી પાશ્વનાથજી બીરાજમાન કરેલ છે. બાકીને ૨૦ તીર્થકરો અનુ
ક્રમે બીરાજમાન છે. * ૪૨ ફુટ ઉંચા ૭૨ ફુટના વ્યાસ પહોળાઈવાળા પથરથી જ ગાળ
ડેમ (ઘુમ્મટ) વિશ્વભરમાં પ્રથમ જ નિર્માણ કરેલ છે. * જેની ચાર દિશામાં ૨૭૪૨૭ મળી શ્રી ૧૦૮ પાર્શ્વનાથજી ભારત
ભરના અન્ય ગામની મૂર્તીઓ સુંદર રીતે બીરાજમાન કરેલ છે. * ૧૩૨ પ્રભુજીના એકી સાથે દર્શન કરી શકાય તે રીતે ઝુલતી
કમાને ઉપર શી ખરે-ઘુમટીઓ-થાંભલીઓ વગરની સુંદર કારીગરીથી કોતરેલી બનાવી છે. તે દરેકની પલાંઠીમાં શ્રી સમવસરણ મંદિર સહિત લાંછને સુંદર રીતે કોતરવામાં આવેલ છે. ગુરુમંદિર-એફીસ-ઈન્દ્રવિજ–વાવડીઓ તેમજ શ્રેણીકરાજા-દશાણે. ભદ્ર રાજાની રથયાત્રાઓ-સુંદર ઉદ્યાન પ્રભુજીની ભક્તિ માટે કુલોથી કરવા ફુવારા–બાંકડા–વગેરેથી સુશોભિત બની રહેલ છે. મેઈન ગેટ-સુંદર નકશી ઓ અને વોટ (કંપાઉન્ડ) પાણીની પરબ-વિશ્રામ સ્થળ વગેરે નિર્માણ થઈ રહેલ છે.
אאאאאאאאאאאאאאאאאאאאאא אאא
For Private and Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
re
* પ્રભુ ભક્તિ માટે પ્રવેશ કરતાં પહેલા જમણા હાથે ગરમપાણી માટે સુંદર બાથરૂમ છે. કેશર-સુખડ રૂમે। સહિત ભક્તિભવન તૈયાર કરેલ છે.
*
* શ્રી સમવસરણુ મહામંદિર આધુનિક પદ્ધતિએ સુર સગવડા વર્લ્ડ નિર્માણ કરેલ છે.
*
www.kobatirth.org
*
૨૨
*
* અશાકવૃક્ષ-ચૈત્યવૃક્ષ ઉંચાઈ ૨૭ ફુટ અને ૩૭ ફુટ ઘેરાવામાં એકલા પત્થરથી જ નિર્માણ થયેલ છે. ચૈત્યવૃક્ષ અંદાજે ટન વજન છે .
૫૦૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
XXX
શ્રી સમવસરણુ મહામદિરની અન્ય વિશિષ્ટતા
૧૦૮ ફુટ ઉંચાઇ ૨૫૦૨૦૦ સમચારસ ફુટ ૨૦ હજાર વાર જમીન ઉ૫૨ શ્રી સમવસરણુ મહામંદિર નિર્માણ થયેલ છે.
વેટર પ્રફ રગ ગેરેંટીવાળા કરેલ છે. ર'ગીન ઝાડ, થડ, શાળા,
+
પાંદડા, ફુલ તે તે રંગના બનાવેલ છે.
પ્રભુ શ્રી મહાવીર સ્વામીજી ભગવ ́ત સાત હાથના શરીરવાળા હતા જે પદ્માસને બેઠેલ ૬૧ ઇંચના ખીરાજમાન છે અને અષ્ટ પ્રાતિહાય સહિત છે.
૩ ગઢ ૧૨ દરવાજા ૧૦૮ પગથીયા-માર ૫૫ દાતીય ચે વાહના દ્વારપાલેા-કાંગરા વગેરે શાસ્ત્રીય રીતે થઈ રહેલ છે.
ભૂમિતળમાં-દ્યાન-બગીચા-બેકાવાળા-વગેરેથી સુંદર કુવાશ સહિત નિર્માણુ થઇ રહેલ છે.
આ દેશનીય વિભાગ :–ભારતભરના ૧૦૮ તીથો'ના મુળનાયક ભગવાન તેમજ દેરાસર તથા તેને ઈતિહાસ-પરિચય સહિત આધુનિક લેમીનેશન પદ્ધતીએ પધરાવેલ છે.
સમ
For Private and Personal Use Only
XXXXX
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
******** ************** તીર્થ પટ્ટોની સન્મુખ -ર૫૦૦ વર્ષમાં થયેલ ર૭ સાધુઓ ૨૭ સાધ્વીજીઓ ર૭ શ્રાવકો ૨૭ શ્રાવિકા ધર્મ-સામાજિક હિતના કાર્યો કરનારના ચિત્રપટ્ટો કંડારી મુકવા માટે તૈયાર થઈ રહેલ છે. ચાર દિશાના ચાર દરવાજાની આજુબાજુ બબે લોકે છે. તેને વિશિષ્ટ કારીગરીથી સુંદર નકશીવાળા બનાવેલ છે જેમાં ૮ દ્વારમાં પ્રતિકો કંડારેલા છે. સેળ વિદ્યાદેવીદ્વા૨ શુકન દ્વારા ચાર શરણ અને સાધન દ્વાર
૧ / ૨ શ્રી નવકાર મંત્રના પ્રતીકે તેમજ મુદ્રાદ્વાર અષ્ટપ્રાતિહાય
૫ / ૬ અને અષ્ટ મંગળ દ્વાર છે.
૮ નકશીવાળા દ્વારેની અંદર - ઉત્સાપણી કાળ–અઢીદ્વિપ પાંચમ અને છ આરાની સમજ - અતીત અનાગત
વર્તમાન – – વીશી
૨૦ વિહરમાન ચાર શાવતા તીર્થંકરનો પરિચયના ચિત્રપટ્ટો ૬૩ શલાકા પુરુષો ૪૫ આગમો તેની પાંચ વાંચના પાટ પરંપરા વગેરે વગેરેના ચિત્રો સહિત તૈયાર થશે.
શ્રી સમવસરણ મહામંદિરમાં લાભ લેવાની નાનીશી યોજનાઓ રૂપિયા
વિગત ૧૧-૦૦ આરસ ફૂટ એકના આપી નિર્માણ કાર્યો
માટેને લાભ .
૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪****
For Private and Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
***
૧૧૧૧-૦૦
૨૪
૧૦૮–૦૯ સરક્ષણ, સવન, ભક્તિ યાજના કાયમી તુ તેનું વ્યાજ યાલચંદ્ર દિવાકરા તપ
રવી લાભ લ્યા.
(બેન્ડ છાપેલા ભેટ અપાય છે.)
www.kobatirth.org
૧૧૧૧૧-૦૦
૨૦૦૧-૦૦ એક પગથીયા ચેાજના નોંધાવી લાભ લેવા વિનતી છે.
૧૧૧૧-૦૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૦૧-૦૦ એક ગવાક્ષ (મારી) યાજનામાં લાભ લ્યા. શ્રાવક, શ્રાજિકા વગેરેના ચિત્રપટ્ટો માટે નોંધવામાં આવે છે.
૯૧૧૧-૦૦
એક ઇંટ યાજનામાં આપવાથી નિર્માણ કા'માં સહયાત્ર અપાય છે.
t
પૂજ્ય આચાર્યશ્રીએ તેમજ સાધ્વીજીના ચિત્રપટ્ટી માટે નોંધવામાં આવે છે. નાની યાજનામાં ૫-૧૦-૧૧-૨૫ જુદા નામેાથી લાભ લેવાય છે.
તેમજ તે ઉપરાંત રકમ આપનારનું નામ આરસની તકતી ઉપર કોતરવામાં આવે છે.
* મેટા. આર્દશા માટે—૫. પૂર્વ આચાય દેવશ્રી મ, વિજયચદ્રોદયસુરીશ્વરજી મહારાજ શ્રીને રૂબરૂ મળવા વિનતી છે. પૂજ્યશ્રીના વિહાર સમયના સરનામા માટે એકીસમાં પત્રથી અથવા રૂબરૂ પૂછવું,
For Private and Personal Use Only
XXX
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કwwwwwwwwwwwwwwwwwwww
૨૫ શ્રી શત્રુંજય મહાતીર્થ શ્રી ૧૦૮ જૈન તીર્થ દર્શન ભવન સમવસરણ મહામંદિરની શ્રી અંજનશલાકા-પ્રતિષ્ઠાના
પાવન પ્રસંગનું ગીત
(હે ત્રિશલાના જાયા.....રાગ) ચિદ્ધાચલના રાજા તારે આંગણું વાગે વાજા, તારી તળેટીમાં સમવસરણના મહામંદિર આજે થાતાજિનશાસનના શિરતાજ એવા નેમિસૂરીશ્વર રાયા, જિનશાસનના નામને એને જગમાં બધે ઉજાળ્યા; ઝગમગતી એની પાટે પધાર્યા, કસ્તરસરી ગુરુરાયા ૧ સુરિમંત્રની આરાધના કરતા કરતૂરસૂરિજીએ દીઠા, દેશના દેતા પ્રભુજીને એને સમવસરણમાં દીઠા; રોજ રોજ શ્રી સમવસરણના સ્વપ્ના એને દીઠા. ૨ સ્વપ્ના સાકાર કરવાની વાત કરતૂરસૂરિજીએ કીધી, પ્રાણપ્યારા ગુરુજીની વાતને ચંદ્રોદયે વધાવી લીધી; શીલા સ્થાપન કરાવી કસ્તુ રસૂરિજી દેવલોકે સીધાવ્યાં. તે રામ લક્ષમણ જેવા શોભી રહ્યા છે બે બાંધવ સૂરીરાયા, માર્ગદર્શક છે. એક ગુરુને બીજા છે મુહૂત દાતા; ચંદ્રોદય અશોકચંદ્ર અમર તપ મા કમળાના જાયા. ૪ આ મંદિરના કાંકરે કાંકરે કુશળચંદ્રના નામ લખાણ, આ મંદિરની સાથે એના પણ નામ અમર રહેવાના એક સો આઠ ને ઉપર તેંતાલીસ એળી અબેલની કરતાં. ૫ ગિરિરાજની ટોચે બેઠા મા મરૂદેવાના જાયા, ગિરિરાજની તળેટીએ બેઠા મા ત્રિશલાના જાયા; પ્રથમ અને અંતિમ પ્રભુને વંદન, શ્વાસમાંહે સે વારા. ૬
For Private and Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
XXX
www.kobatirth.org
સમવસરણ મ ́દિરમાં બેઠા, એકસેા છત્રીસ જિનરાયા, એકસેસ માઠ પાર્શ્વનાથને વળી ચાવીશે જિનરાયા; ચઉમુખે શ્રી મહાવીરસ્વામી અોકવૃક્ષ નીચે બેઠા. ૭ પ્રભાવિક પૂજેની યોાગાથા અહીં જોવાને મળશે, એના જીવનમાંથી સહુને પ્રેરણાના અમૃત મળશે; એકસા ને આઠ તીર્થ ના દર્શન એક જ સાથે મળશે. ૮
દેવસૂરિ ગુરુરાજ પધારે આજના આ મ'ગલ દિવસે, અગ્યાર આચાર્યના પુનિત હસ્તે પ્રતિષ્ઠા પાવન થાશે; પૃથ્વીલેાકના આ મહે!ત્સવની દેવા કર્મો કરો.
વિ. સ. ૨૦૪૧
માગસર સુદ ૬
XXX XX
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિષ્ઠા કરનારની આંખેામાં આજે હર્ષના આંસુ ઉભરાતા, તીર્થાધિરાજની પુન્ય ભૂમિ પર ધન્ય ધન્ય બની જાતા; કરણ કરાવણ ને અનુમાદન સરખા ફળ નીપજાયા. ૧૦ સમવસરણના ઉંચા શિખરે કરશે ગગનથી વાત, એના શિખરે ચડી ચ'દ્રોદયસૂરિ કરશે ગુરુને ત્રાતા; પ્રાણપ્યારા એ ગુરુજી અમે પૂરી કરી તુમ વાતા. ૧૧ વિજ્ઞાનસૂરિ ને કસ્તૂરસૂરિની યાદ આજે આવે, પ્રસન્નચ'દૂની ગેરહાજરી આખામાં પાણી લાવે; ભર્યુ ભર્યુ છે. બધું છતાં કે ગુરુ વિના છે બધું ખાલી. ૧૨ તીરથધામ સરખુ મનો દાદા આ ધામ તમારૂ, ચાંદે સૂજ્ર ચમકે તિહાં સુધી રહેને મા ધામ તમારૂં; છે ચક્રેશ્વરી રક્ષણુ કરો એ કામ તમારૂં. ૧૩
મા
5
XX
For Private and Personal Use Only
રચના :
શ્રી જયંત સંઘવી, સુરત
***
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
X
www.kobatirth.org
૧૭
અમારા પ્રકાશને
૧. શ્રી ૧૦૮ જૈન તી દર્શન પટ્ટ
શ્રી ૧૦૮ તીર્થોના સુળનાયકા ૨૦×૩૦ના આર્ટ પેપર ઉપર પ્રીન્ટેડ (સ્ટાફમાં નથી )
૨. શ્રી ૧૦૮ જૈન તીય દશનાગલી,
શ્રી ૧૦૮ તીર્થાંના મુળનાયક ભગવાન દેરાસર અને તે તીર્થોના ઇતિહાસ પરિચય આલ્બમ પ્રથમાવૃત્તિ સ'. ૨૦૨૬ (દ્વિ આ. સ. ૨૦૩૯) ટાકમાં નથી
૩. શ્રી ૧૦૮ જૈન તી આલ્બમ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ૧૦૮ તીર્થાંના મુળનાયક ભગવાનના ફોટાનુ` આલ્બમ પેકેટ સાઇઝ કિંમત રૂા. ૧૧-૦૦
૪. શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તુરસુરિ સ્મૃતિ શ્રેણીની સચિત્ર ૬૦ ચિત્રોની દસ પુસ્તિકા,
જૈનાચાર અને ૧ થી ૨૦ પાનાની દસ પુસ્તિકાના સેટ ૧૭મી આવૃત્તિ ૩ લાખ નકલો ગુજરાતી, હિન્દી અને અ'ગ્રેજી ભાષામાં પ્રકાશિત થઇ છે. કિંમત રૂા. ૨૦ એક સેટના પેસ્ટ વી. પી.થી મેકલવામાં આવતી નથી રૂબરૂ અગર સેાખત એગ મ'ગાવવા વિનતિ
૫. શ્રી અજન શલાકા પ્રતિષ્ઠા વિશેષાંક
શ્રી ૧૦૮ તીથ દર્શન ભવન અને શ્રી સમનસરણુ મહામ`દિર અંજન-શલાકા-પ્રતિષ્ઠા વિશેષાંક ( શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ચરિત્ર સહિત ) (વિ સ’૨૦૪૧)
For Private and Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
૬. શ્રી ૧૦૮ તીર્થ દર્શન ભવન અને શ્રી સમવસરણ
મહા મંદિર પરિચય પ્રતિક (વિ. સં. ૨૦૪૨ ફા.સુ.૩)
શ્રી ૧૦૮ જૈન તીર્થ દર્શન ભવનના સોપાને ૧. પ્રથમ પાન- શ્રી ૧૦૮ જૈન તીર્થ દર્શન
મંદિર છે. નાની દેસાઇપળ સુરત વિ. સં. ૨૦૪૨
કા. વ. ૨ ૨. બીજું પાન : શ્રી ૧૦૮ તીર્થ મુળનાયક ભગવંતને
૨૦૪૩૦ આટ પેપર ઉપર પ્રીન્ટ પ્રકાશન
વિ. સં. ૨૦૨૪ કા. વ. ૨ . ત્રીજું સોપાન :- શ્રી ૧૦૮ જૈન તીર્થ દર્શનાવલી
૧૦૮ તીર્થોના મુળનાયક ભગવંતે દેરાસરને ઈતિહાસ પરિચયની બુક વિ. સં. ૨૦૨૬ પો.સુ. ૧૧
પ્રકાશન સુરત બીજી આવૃત્તિ વિ. સં. ૨૦૩૯ ૪. ચોથું સોપાન -શ્રી ૧૦૮ જૈન તીર્થ મુળનાયક
ભગવંત દર્શન આલ્બમ સં. ૨૦૪૦ ૫. પાંચમું સંપાન - શ્રી ૧૦૮ જૈન તીર્થ દર્શન ભવન
અને શ્રી સમવસરણ મહામંદિર પાલીતાણા
વિ. સં. ૨૦૪૧ માગશર સુદ-૬ પ્રતિષ્ઠા દિન ૬. છ હુ સપાન –શ્રી ૧૦૮ તીથપટ્ટે પ્રતિષ્ઠા દિન વિ. સં. ૨૦૪ર ફા, સુ. ૩ ગુરુવારે પાલીતાણા
FEET અમદદ માન* ****
For Private and Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
*
એક સાધકસૂરિના અનુભવના જવામ આપતુ
શ્રી સમવસરણ મ ́દિર ઝ
( મૈત્રીભાવનું પવિત્ર ઝરણું-એ રાગ)
શ્રી સિદ્ધગિરિની સિદ્ધભૂમિમાં સમવસરણ વિરચાયા....(ટેક) જેના દરિસ કરવા આવે, જિનશાસનના રસિયા, ઉંચા ત્રણ ગઢ માંહે બિરાજે, ત્રણ જગનના રાય; અમીયભરી વાણી સુણવાને, આવે સુરનર રાયા, જેની વાણી સુણતાં સહુતાં, પાતિક દૂર પલાયાં...૧ પ્રાતિહારજ આઠથી સેહે,કંચન વરણી કાયા, ચેન્નીશ અતિશયથી સહુ જગમાં, સુખ-શાંતિ નિપજાયા; પાંત્રીશ ગૃયુત વાણી જેહની, ભવજલ તરવા નાવા, તે શ્રી જિનવર ચરણે અમારા, વંદન વાર હજારા.... ૨ રિ-કિરિ-ગિરિપદ સુરિમંત્રના, ધ્યાને દરસન પાયા, શુદ્ધ અને શ્રી સમવસરણના, ગુરુ કસ્તુસૂરિ રાયા; તે ગુરુના અનુભવ સુણીને, કીધી રચના સારી, સમવસરણુ સ્તવને અવલખી, શાભા અધિકી વધારી..૩
રચિયતા : પૂ. આ. શ્રી વિજયચ હોયસૂરિધરજી મ. સા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી દે iloveીરે થી ૬૦જેજ તીર્થ જ જિજર, કેર ave દાહોદ. જ. yeLLELE & સરિજ૮ 2i8 >> Daca suleldl રિઝલ્ટ આફ્રિ૯૪તા. | દા. હેજ). આજે સૂરીશ્વરજી 28, - અ. હિજરી, કceીજી આ છે 2) શ્રી કિરણ Serving Jinshasan 08 6573 gyanmandir. kobatirth.org .22યશ્રેટેજિ . ૮દદ,ી બ્રેિસ્ટોકર સુરિવા For Private and Personal Use Only