________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
IT
CITY
ત્રીજો ગઢ
૦ રૂપાને ગઢ અને સુવર્ણના કાંગરા હોય છે. ૦ ચાર દિશામાં ચાર દરવાજે તુંબરૂધારી ખવાંગધારી માનવ
મસ્તક માલધારી જટાકુટમતિ ચાર રપાળા હોય છે. ૦ આ ગઢમાં ગાડી-ગાડા.પાલખી-મેના વગેરે સર્વ પ્રકારના વાહને હોય છે.
આ રીતે આ સમવસરણ મહામંરમાં પણ ચારે દિશાના ૧૨ દરવાજા, કમાને, દ્વારપાળો સહિત શમાપમાન બનાવેલ છે.
શ્રી સમવસરણ મહા મંદિરના ભૂમતળનો
ટૂંક પરિચય ૦ શ્રી શત્રુંજયગિરિરાજ ઉપર ચઢતાં જમણા હાથે શ્રી સરસ્વતી
મંદિરની બાજુમાં (બાબુના દેરાસર સામે) ૨૦ હજાર વાર વિશાળ જમીનમાં શ્રી ૧૦૮ જૈન તીર્થ દર્શન ભવન અને શ્રી સમવસરણ મહા મંદિર દૂરદૂરથી દૃષ્ટિગોચર થાય છે. ૦ શ્રી સમવસરણની અંદર પ્રવેશ કર્તા જ છે નેમિ-વિજ્ઞાન કસ્તૂરસૂરિ-ધર્મોદ્યાન આવે છે. તેનું પ્રવેશદ્વાર સુંદર કારીગરીથી શોભાયમાન તૈયાર થઈ રહ્યું છે. તેની બાજુમાં આવનાર યાત્રિકો માટે ઠંડા તથા ઉકાળેલ પાણીની પરબ આવેલ છે. ૦ ત્યારબાદ પ્રભુજીના પૂજન માટે સુંદર કુલ વાળો બગીચે ડાબા હાથે ૧૦૦x૧૦૦ ને ત્યાર થઈ રહેલ છે. ને જમણા હાથે આવનાર યાત્રિકોને બેસી સુંદર સ્તવનેથી પ્રભુ ભક્તિરસમાં તરબોળ કરનાર મધુર સ્વરેની કેસેટ સાંભળવા મળે છે. ૦ શ્રી સમવસરણમદિરના મુખ્ય દરવાજામાં પ્રવેશ કરતાં જ જમણે હાથે
સુંદર રીતે એક અજોડ–અદ્વિતીય મંદિરની ઝાંખી થાય છે. ઉદાહરણ
પૂi o
For Private and Personal Use Only