________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિ. સં. ૨.૪૧ માગશર સુદ ૬ બુધવાર.
શ્રી સમવસરણ મહામંદિરમાં ૧૩૬ તીર્થંકર પ્રભુજીની પ્રતિષ્ઠા કવિ. સં. ૨૦૪૧ માગશર સુદ ૭ ગુરૂવાર શ્રી સમવસરણ મહામંદિર દ્વારેઘાટન.
બીજો તબકકો ૦ વિ. સં. ૨૦૪ર મહા વદ ૧૩
શ્રી ૧૦૮ જૈન તીથદશન ભવનમાં ૧૦૮ તીર્થ પટ્ટ આરસ ઉપર રંગીન લેમીનેશન પદ્ધતિએ તૈયાર કરેલ તીર્થ પટ પ્રતિષ્ઠા મહોત્સવ
પ્રારંભ. જય વિ. સં. ૨૦૪ર ફાગણ સુ' ?
શ્રી ૧૦૮ જૈન તીર્ધાના મૂલનાયકે દેરાસરો તેમજ તેના ઇતિ. હાસ સાથેના તીર્થ પટોની પ્રતિષ્ઠ. ત્રીજે તબકકે હવે પછી શું?
શ્રી ચતુર્વિધ સંઘ ચિત્રપટ્ટી ર૭ મહાન આચાર્યો, ૨૭ મહાન સાધ્વીજીએ ૨ ૭ મહાન શ્રાવકો અને ૨૭ માન શ્રાવિકાઓ તેઓએ કરેલ મહાન કાર્યોના પરિચય સાથે ૧૦૮ તીર્થ પટોની સામેના રાઉન્ડમાં ૧૦૮ શ્રી ચતુર્વિધ સંઘના પરિચય ચિત્રપટો કવરવામાં આવશે. # ચાર દરવાજાના આ બાજુના બ્લેકામાં અતીત, અનાગત અને વર્તમાન શાવીશીએ વિહરમાન અને ચાર શાતા જિનને
પરિચય આપતા ૨૦ ચિત્ર પટો - ૧૨ અતિ, ૯ વાસુદેવા, ૯ પ્રતિવાદે, અને
૯ બળદેવોના પરિચય આપતા ચિત્ર પો.
*******
***જાજા
જા જા
જા
જા
For Private and Personal Use Only