Book Title: Parichay Pustika
Author(s): 108 Jain Tirth Bhavan Trust
Publisher: 108 Jain Tirth Bhavan Trust

View full book text
Previous | Next

Page 28
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ******** ************** તીર્થ પટ્ટોની સન્મુખ -ર૫૦૦ વર્ષમાં થયેલ ર૭ સાધુઓ ૨૭ સાધ્વીજીઓ ર૭ શ્રાવકો ૨૭ શ્રાવિકા ધર્મ-સામાજિક હિતના કાર્યો કરનારના ચિત્રપટ્ટો કંડારી મુકવા માટે તૈયાર થઈ રહેલ છે. ચાર દિશાના ચાર દરવાજાની આજુબાજુ બબે લોકે છે. તેને વિશિષ્ટ કારીગરીથી સુંદર નકશીવાળા બનાવેલ છે જેમાં ૮ દ્વારમાં પ્રતિકો કંડારેલા છે. સેળ વિદ્યાદેવીદ્વા૨ શુકન દ્વારા ચાર શરણ અને સાધન દ્વાર ૧ / ૨ શ્રી નવકાર મંત્રના પ્રતીકે તેમજ મુદ્રાદ્વાર અષ્ટપ્રાતિહાય ૫ / ૬ અને અષ્ટ મંગળ દ્વાર છે. ૮ નકશીવાળા દ્વારેની અંદર - ઉત્સાપણી કાળ–અઢીદ્વિપ પાંચમ અને છ આરાની સમજ - અતીત અનાગત વર્તમાન – – વીશી ૨૦ વિહરમાન ચાર શાવતા તીર્થંકરનો પરિચયના ચિત્રપટ્ટો ૬૩ શલાકા પુરુષો ૪૫ આગમો તેની પાંચ વાંચના પાટ પરંપરા વગેરે વગેરેના ચિત્રો સહિત તૈયાર થશે. શ્રી સમવસરણ મહામંદિરમાં લાભ લેવાની નાનીશી યોજનાઓ રૂપિયા વિગત ૧૧-૦૦ આરસ ફૂટ એકના આપી નિર્માણ કાર્યો માટેને લાભ . ૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪**** For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35