Book Title: Parichay Pustika
Author(s): 108 Jain Tirth Bhavan Trust
Publisher: 108 Jain Tirth Bhavan Trust

View full book text
Previous | Next

Page 34
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org * એક સાધકસૂરિના અનુભવના જવામ આપતુ શ્રી સમવસરણ મ ́દિર ઝ ( મૈત્રીભાવનું પવિત્ર ઝરણું-એ રાગ) શ્રી સિદ્ધગિરિની સિદ્ધભૂમિમાં સમવસરણ વિરચાયા....(ટેક) જેના દરિસ કરવા આવે, જિનશાસનના રસિયા, ઉંચા ત્રણ ગઢ માંહે બિરાજે, ત્રણ જગનના રાય; અમીયભરી વાણી સુણવાને, આવે સુરનર રાયા, જેની વાણી સુણતાં સહુતાં, પાતિક દૂર પલાયાં...૧ પ્રાતિહારજ આઠથી સેહે,કંચન વરણી કાયા, ચેન્નીશ અતિશયથી સહુ જગમાં, સુખ-શાંતિ નિપજાયા; પાંત્રીશ ગૃયુત વાણી જેહની, ભવજલ તરવા નાવા, તે શ્રી જિનવર ચરણે અમારા, વંદન વાર હજારા.... ૨ રિ-કિરિ-ગિરિપદ સુરિમંત્રના, ધ્યાને દરસન પાયા, શુદ્ધ અને શ્રી સમવસરણના, ગુરુ કસ્તુસૂરિ રાયા; તે ગુરુના અનુભવ સુણીને, કીધી રચના સારી, સમવસરણુ સ્તવને અવલખી, શાભા અધિકી વધારી..૩ રચિયતા : પૂ. આ. શ્રી વિજયચ હોયસૂરિધરજી મ. સા. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 32 33 34 35