Book Title: Parichay Pustika
Author(s): 108 Jain Tirth Bhavan Trust
Publisher: 108 Jain Tirth Bhavan Trust

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ ( . 5 ક , 1 - ઝHE%51 ,, સમીતા પાર્શ્વનાથ સમીતા ૧૩ કશીથી વાવે નાડકજી ૯૮ ,, રાવણ પાર્શ્વનાથ અલવર ૧૦ , ગીરૂવા પાર્શ્વનાથ અમલનેર ૯૯ ,, નાગફણપાર્શ્વનાથ ચિતોડગઢ ૧૦૫ , ફુલ્યાકપાનાથ અલવીર ૧૦ , અવંતી પાર્શ્વનાથે ઉજન ૧૦૬ ,, વડાલા પાર્શ્વનાથ ગુડીવાડા ૨૦૧ , મક્ષી પાર્શ્વનાથ મક્ષીજી ૧૦૭ ,, કલ્યાણ પાર્શ્વનાથ મુંબઈ ૧૦૨ ,, અંતરીક્ષ પાશ્વનાથ સીરપુર ૧૦૮ શ્રી ડીજી પાકનાથ મુંબઈ * આ ઉપરાંત આ સમવસરણ મંદિરના દરવાજા ઉપર મહાપ, મહા માહણ, મહાનિર્યાધક અને મહાસાર્થવાહને ના પ્રતી કે, દર્શાણુભદ્રરાજા અને શ્રેણિક મહારાજાની પ્રભુદર્શન કરવા જતાં શોભાયાત્રા, તેમજ પાંચ કલ્યાણકો વગેરે તથા ઈદવજ વાવડીઓ વગેરેથી સુશોભિત કરવા વિશાળ ભગીરથ પ્રયાસ થઈ રહયા છે. આ રીતે વિશ્વભરમાં આ મંદિર ફકત દેરાસર તરીકે જ નહિ પરંતુ જૈન ખ ાળભૂગોળ-ઔતિહાસિક દ્રષ્ટિ રાખી નવીનતા બતાવ હોઈ તેને મહામદિર તરીકે સંબેધાય છે તે જ તેની પ્રભાવિકતા છે. પરમાત્માના દર્શન કરી તેમના જેવા બનવા પ્રભુ પાસે પ્રાર્થના કરી શક્તિ મેળવીએ. એવી દરેકની અંતિમ અભિલાષા વૃદ્ધિ પામે. શ્રી નેમિ વિજ્ઞાન કસ્તુ પુરિ ઘવાનમાં શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન અને સમવસરણમહામંદિર પાલીતાણું, -: પ્રેરણા દાતા :-- પ. પુ. ધ જા પ્રાકૃત વિશા દ આચાર્ય મહારાજ શ્રી વિજય કસ્તરસૂરીશ્વરજી મહારાજશ્રી આછી જીવન ઝરમરની ઝાંખી ૧ જન્મ દિન :- વિ. સં. ૧૯૫૭ પિષ વર ૧ સને ૧૯૦૧ ૨ જન્મ સ્થળ - માણેક ખેતરપાળની પળ અમદાવાદ ૩ જન્મ નામ :- કાંતિલાલ અમરચંદ * પિતાશ્રીનું નામ :- અમીચંદ ફતેચંદ મનસુખભાઈ કીનખાપ વાળા III AL TC T-IIIIIIII T For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35