Book Title: Paisa No Vyavahar Sankshipt Author(s): Dada Bhagwan Publisher: Mahavideh Foundation View full book textPage 3
________________ દાદા ભગવાત ફાઉન્ડેશનના પ્રકાશનો ૧. ભોગવે તેની ભૂલ ૨. બન્યું તે ન્યાય ૩. એડજસ્ટ એવરીવ્હેર ૪. અથડામણ ટાળો ૫. ચિંતા ૬. ક્રોધ ૭. સેવા-પરોપકાર ૮. માનવધર્મ ૯. વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી ૧૦. મૃત્યુ સમયે, પહેલાં ને પછી ૧૧. દાન ૧૨. ત્રિમંત્ર ૧૩. હું કોણ છું ? ૧૪. ભાવના સુધારે ભવોભવ ૧૫. દાદા ભગવાન ? ૧૬. વાણી, વ્યવહારમાં.... ૧૭. સત્ય-અસત્યના રહસ્યો ૧૮. મા-બાપ છોકરાંનો વ્યવહાર (સંક્ષિપ્ત) ૧૯. પૈસાનો વ્યવહાર (સં.) ૨૦. પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર (સં.) ૨૧. પ્રતિક્રમણ (સં.) ૨૨. સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય (સં.) ૨૩. કર્મનું વિજ્ઞાન ૨૪. પાપ-પુણ્ય ૨૫. પ્રેમ ૨૬. અહિંસા ૨૭. ચમત્કાર ૨૮. ક્લેશ વિનાનું જીવન ૨૯. ગુરુ-શિષ્ય ૩૦. નિજદોષ દર્શનથી, નિર્દોષ ૩૧. આપ્તવાણી શ્રેણી ૧ થી ૧૪ ૩૨. સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય (પૂર્વાર્ધ-ઉતરાર્ધ) ૩૪. આપ્તસૂત્ર (ભાગ ૧ થી ૫) ૩૫. પૈસાનો વ્યવહાર ૩૬. પ્રતિક્રમણ ૩૭. પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર ૩૮. મા-બાપ છોકરાંનો વ્યવહાર ૩૯. વાણીનો સિદ્ધાંત . ર. . ૪. .. ૬. ૭. ૮. . .. . ૨. 1. 2. 3. 4. 5. 6. 7. 8. 9. 10. 11. एडजस्ट एवरीव्हेर टकराव टालिए हुआ सो न्याय भुगते उसी की भूल वर्तमान तीर्थंकर श्री सीमंधर स्वामी मैं कौन हूँ ? कर्म का विज्ञान सर्व दुःखो से मुक्ति आत्मबोध ज्ञानी पुरुष की पहचान चिंता क्रोध Adjust Everywhere The Fault of the sufferer Whatever has happened is Justice Avoid Clashes Anger Worries The Essence of All Religion Shree Simandhar Swami Pure Love Death : Before, During & After... Gnani Purush Shri A.M.Patel 12. Who Am I ? 13. The Science of Karma 14. Ahimsa (Non-violence) 15. Money 16. Celibacy : Brahmcharya 17. Harmony in Marriage 18.Pratikraman 20. 21. 22. Aptavani-2 19. Flawless Vision Generation Gap Aptavani-1 23. 24. 25. 26. Noble use of Money Trimantra Life Without Conflicts Spirituality In Speech દાદા ભગવાન કોણ ? પ્રગટયા ‘દાદા ભગવાત' ૧૯૫૮માં ! જૂન, ૧૯૫૮ની એ સમી સાંજનો છએક વાગ્યાનો સમય, ભીડમાં ધમધમતું સુરતનું સ્ટેશન, પ્લેટફોર્મ નં. ૩ પરનાં રેલ્વેનાં બાંકડા પર બેઠેલા અંબાલાલ મૂળજીભાઈ પટેલ રૂપી મંદિરમાં કુદરતી ક્રમે, અક્રમ સ્વરૂપે કંઈક જન્મોથી વ્યક્ત થવા મથતા ‘દાદા ભગવાન’ સંપૂર્ણપણે પ્રગટ થયા ! અને કુદરતે એ સમયે સર્જ્યું અધ્યાત્મનું અદ્ભુત આશ્ચર્ય ! એક કલાકમાં વિશ્વદર્શન લાધ્યું ! જગત શું છે ? કેવી રીતે ચાલે છે ? આપણે કોણ? ભગવાન કોણ ? જગત કોણ ચલાવે છે ? કર્મ શું ? મુક્તિ શું ? વિ.વિ. જગતનાં તમામ આધ્યાત્મિક પ્રશ્નોનાં સંપૂર્ણ ફોડ પડ્યા ! આમ કુદરતે જગતને ચરણે એક અજોડ પૂર્ણ દર્શન ધર્યું અને તેનું માધ્યમ બન્યા શ્રી એ.એમ.પટેલ, ચરોતરનાં ભાદરણ ગામનાં પાટીદાર, કંટ્રાક્ટનો ધંધો કરનાર છતાં પૂર્ણ વીતરાગ પુરૂષ ! અક્રમમાર્ગતી અદ્ભૂત કુદરતતી ભેટ ! એમને પ્રાપ્તિ થઈ તે જ રીતે માત્ર બે જ કલાકમાં, અન્યને પણ પ્રાપ્તિ કરાવી આપતાં, એમના અદ્ભૂત સિધ્ધ થયેલા જ્ઞાનપ્રયોગથી ! એને અક્રમ માર્ગ કહ્યો. અક્રમ એટલે ક્રમ વિનાનો અને ક્રમ એટલે પગથિયે પગથિયે, ક્રમે ક્રમે ઊંચે ચઢવાનો ! અક્રમ એટલે લિફટ માર્ગ ! શોર્ટકટ ! દાદા ભગવાત કોણ ? તેઓશ્રી સ્વયં પ્રત્યેકને ‘દાદા ભગવાન કોણ’નો ફોડ પાડતા કહેતાં, “આ દેખાય છે તે ‘દાદા ભગવાન’ હોય. દાદા ભગવાન તો ચૌદલોકના નાથ છે. એ તમારામાં ય છે, બધામાં ય છે પણ તમારામાં પ્રગટ નથી થયેલા, અવ્યક્તરૂપે રહેલા છે ને ‘અહીં’ સંપૂર્ણપણે વ્યક્ત થયેલા છે ! હું પોતે ભગવાન નથી. મારી અંદર પ્રગટ થયેલા દાદા ભગવાનને હું નમસ્કાર કરું છું.' કર્તા, વૈમિત્તિક કર્તા ! આ જગતમાં કોઈ સ્વતંત્ર કર્તા નથી. પણ નૈમિતિક કર્તા છે. આ જગતમાં કોઈ જન્મ્યું નથી કે જેને સંડાશ જવાની પણ સ્વતંત્ર શક્તિ હોય! એ તો અટકે ત્યારે ખબર પડે કે આપણી શક્તિ હતી કે નહિ! ભલભલા ડૉકટરને ય એનું અટકે ત્યારે બીજા ડૉકટરની મદદ લેવી પડે કે નહિ? જ્યાં બીજાની કિંચિત્ માત્ર હેલ્પ લેવી પડે છે તે વસ્તુ પોતે જ પૂરવાર કરે છે કે આપણીPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 50