Book Title: Padmaparag
Author(s): Ratilal D Desai
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 176
________________ ૧૫૯ જ્ઞાનપંચમી જ સમાઈ જાય એમ ! આ તે મેઢે ડૂચો અને ઉપરથી માર, એવી વિચિત્ર સ્થિતિ હતી: ન મનમાં સહેવાય અને ન મેઢેથી કશું બેલાય! માતા-પિતા તે પુત્રીને સાજી કરવા કંઈ કંઈ ચિંતા કર્યા કરતાં; રાત અને દિવસ એમને એની જ ચિંતા સતાવ્યા કરતી. એમણે કંઈક ઔષધ ક્ય, કંઈક ઉપચાર અજમાવ્યા, કંઈક દડધામ કરી, પણ એ બધું ખારાપાટમાં બી વાવ્યા જેવું કે પાછું વાવ્યા જેવું અફળ ગયું ! પુત્રીના ભાગ્યનું પાંદડું ન ફર્યું તે ન જ ફયું! રેગી તે કંઈક જોયા, અને કંઈક સાજા-સારા પણ થઈ ગયા; પણ ગુણમંજરીને રોગ જાણે અમરપટો લખાવીને કે હઠીલે બનીને આવ્યું હતે ગમે તેટલા ઉપાય કરે, પણ કેઈ ઉપાયે હઠતે જ ન હતે. બિચારી ગુણસુંદરી મૂંગી મૂંગી બધું સહન કરી લેતી; અને એમ ને એમ દિવસે દુઃખમાં વિતાવતી. સંસારી લેકોએ દીકરીને અને ઉકરડીને સરખી કહી છેઃ દિવસે ન વધે એટલી રાતે વધે, અને રાતે ન વધે એટલી દિવસે વધે ! વધતાં તે જાણે એને વાર જ નહીં !. - ગુણમંજરીની કાયા પણ મોટી થવા લાગી; પણ રેગ તે એને એવો ને એ જ વળગી રહ્યો ! - કુમારિકા કૌમાર્ય વટાવી સોળ વર્ષે યૌવનને આંગણે પગલાં માંડે અને એની કાયા શુકલ પક્ષના ચંદ્રની જેમ સેળે કળાએ ખીલવા માંડે. . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194