Book Title: Padartha Prakasha Part 05 Author(s): Publisher: ZZZ Unknown View full book textPage 3
________________ ઈરિયાવહી કરતી વખતે, અરિહંત ચેઈઆણં, કાઉસ્સગ્ગ, થીય વખતે આ મુદ્રા કરર્વી. (કાઉસ્સગ્નમાં બે હાથ સીધા રાખવા, શેષમાં હાથી યોગમુદ્રામાં રાખવા.) (૧૦) પ્રણિધાનંત્રક :- જાવંત ચેઈઆઈં - ચૈત્યવંદન સ્વરુપ, જાવંત કેવિ સાહુ - મુનિર્વહન સ્વરૂપ, જયવયરાય - પ્રાર્થનાસ્વરૂપ આ ત્રણ પ્રણધાનસૂત્રો કહેવાય. પ્રણઘાનસૂત્રો બોલતી વખતે મન, વચન, કાયાની એકાગ્રતા રાખવી. અથવા ચૈત્યવંદન કરતી વખતે મન, વચન, કાયાની એકાગ્રતા રાખવી તે પ્રણવાનંas. દ્વાર રજુ - ભગમ ૫ ભગમ = એક પ્રકારનો વિનય. (૧) યuત્યાગ :- ખાવા-પીવાની ચીજો, સુંઘવાની ચીજો, હાથમાં રાખેલ કૂલ વગેરે, ગળામાં પહેરેલી ફૂલની માળા વગેરેને દેરાસરની બહાર મુકી દેરાસરમાં પ્રવેશ કરવો. (૨) ચિરાગ્રહણ :- ચોખા, બદામ, આભરણ, નાણું વગેરે લઈને દેરાસરમાં જવું. (3) મનની એકાગ્રતા :- દેરાસરમાં મનની એકાગ્રતા રાખવી. બીજાના વિકલ્પો - વિચારો દૂર કરવા. (૪) ઉત્તરસંગ :- દેરાસરમાં જતા બd બાજુ દીવાળો, અખંડ ખેસ રાખવો. (૫) અંજલી :- ભગવાનનું મુખ દેખાતા જ મસ્તકે બે હાથ જોડી અંજલી કરી મસ્તક નમાવવું. ૪થો અને પમો ભગમ ગ્રીઓને ન હોય. રાજા વિગેરેને અન્ય રીતે પાંચ અભગમ- ૧) તલવાર, ૨) છત્ર, 3) મોજડી, ૪) મુગટ, ૫) ચામર - પાંચ રાજચિહોને છોડીને દેરાસરમાં પ્રવેશ કરવો. દ્વાર ૩જુ -દિશા ૨ દેરાસરમાં પુરુષોએ ભગવાનની જમણી બાજુ તથા સ્ત્રીઓએ ભગવાનની Sાબી બાજુ રહી દર્શન, વંદન, પૂજનાદે કરવા. દ્વાર ૪થુ-અવગ્રહ 3 અવગ્રહ = મર્યાદા (ભગવાન અને પોતાની વચ્ચેનું અંતર) જઘન્ય અવગ્રહ :- ૯ હાથ ઉત્કૃષ્ટ અવગ્રહ :- ૬૦ હાથ મધ્યમ અવગ્રહ :- જઘન્ય અવગ્રહ અને ઉત્કૃષ્ટ અવગ્રહની વચ્ચેનો. આશાતના ટાળવા અવગ્રહ રાખવાનો છે. દ્વાર પ-વંદના 3 ૧) જઘન્ય વંદના : (i) અંજલિબદ્ધ પ્રણામ વડે. (ii) “નમો જિણાણ’ વગેરે એક પદ૫ નમસ્કાર વડે. (iii) એક શ્લોક વડે. (iv) અનેક શ્લોક વગે. (૫) એક નમુ©ણ વડે. ૨) મધ્યમ વંદના : (i) નમુત્થણ, અરિહંતઈયાણ, થોય. (i) નમુત્થણ, અરિહંતોઈયાણ, થોય, લોગસ્સ. (i) ૫ દંડક સૂત્ર + ૪ થોય. 3) ઉત્કૃષ્ટ વંદના :- ૫ દંડક સૂત્ર અથવા પાંચ નમુલ્યુશં, ૪ થાય બે વાર, સ્તવન, પ્રણવાન સૂત્ર ત્રણ. ૧. પ ઇંડક સૂત્રની સમજણ દ્વાર ૧૧ માં આપેલી છે.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 66