Book Title: Padarth Prakash Part 04 Author(s): Hemchandravijay Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust View full book textPage 5
________________ નમે નમઃ શ્રી ગુરુપ્રેમસૂરયે પ્રસ્તાવના जे एवमाइवरवंति इह खलु अणाई जीवे, अणाई जीवस्स भवे अणाई कम्मसंजोग निव्वत्तिए, दुक्खरूवे, दुक्खफले, दुक्खाणुबंधे । જે તીર્થકર ભગવંતે એમ કહે છે કે જીવ અનાદિ છે જીવને સંસાર અનાદિ છે. અનાદિ કર્મસંગથી સંસારનું નિર્માણ થયેલ છે. આ સંસાર દુઃખ રૂ૫ છે. દુઃખ ફલક છે, દુઃખની પરંપરાવાળે છે. પંચસત્ર પૂર્વાચાર્ય મહર્ષિના ઉક્ત કથન દ્વારા અનાદિ સંસાર કર્મના સંગથી નિવર્તિત છે એ જણાય છે. સંસાર એટલે જીવનું ભવભવમાં પરિભ્રમણ કે , ચાર ગતિમાં ,, by » » જન્મ મરણના ચક્રમાં પીસાવાને; છે છે કે જીવને આધિ વ્યાધિ-ઉપાધિનું ઘર અનાદિ કાળથી જીવને સંસાર ચાલુ છે. અનાદિકાળથી જન્મમરણ, ભવભ્રમણ ચાલુ છે, સમસ્ત કાકાશમાં એક પ્રદેશ પણ એ નથી જ્યાં આપણું જીવન અનંત જન્મ-મરણ ન થયા હોય, સંસારના સઘળા સુખે (અનુત્તર આદિના, ચકવતી આદિના સિવાય) જીવે અનતીવાર ભોગવ્યા છે, સંસારના સઘળાય દુખે પણ જીવે અનંતીવાર ભગવ્યા છે....જીવને સંસારના આ સઘળાય સુખ-દુઃખ, જન્મ-મરણ વગેરેનું કારણ જીવ ઉપર લાગેલા કર્મો છે. કર્મસાગના કારણે જ જીવનું સંસારમાં પરિભ્રમણ છે. પુણ્ય કર્મ જીવને દેવલોકના દિવ્ય સુખને ભોક્તા બનાવે છે, પાપ કર્મ જીવને નારકી વગેરેના ભયંકર દુખેમાં સબડાવે છે. જીવન અનંતજ્ઞાનમય, અનંત સુખમયાદિ સ્વરૂપને કર્મ જ આવરે છે, અનંતજ્ઞાન-અનંતસુખને માલિક જીવ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 136