Book Title: Nityakram
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
-
નિત્યક્રમ
૨૭૩ ૩૭. શ્રી બૃહદ્ આલોચના (શ્રી લાલાજી રણજીતસિંહજી કૃત)
દોહા સિદ્ધ શ્રી પરમાતમાં, અરિગંજન અરિહંત ઇષ્ટ દેવ વંદું સદા, ભય ભંજન ભગવંત. ૧ અરિહા સિદ્ધ સમરું સદા, આચારજ ઉવઝાય; સાધુ સકલકે ચરનકું, વંદું શિષ નમાય. ૨ શાસન નાયક સમરિયે, ભગવંત વીર જિનંદ, અલિય વિઘન દૂરે હરે, આપે પરમાનંદ. ૩ અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણો ભંડાર; શ્રીગુરુ ગૌતમ સમરિયે, વાંછિત ફલ દાતાર. ૪ શ્રી ગુરુદેવ પ્રસાદસે હોત મનોરથ સિદ્ધ; ઘન વરસત વેલી તરુ, ફૂલ ફલનકી વૃદ્ધ. પ પંચ પરમેષ્ઠી દેવકો, ભજનપૂર પહિચાન; કર્મ અરિ ભાજે સબી, હોવે પરમ કલ્યાન. ૬ શ્રી જિનયુગ પદકમલમેં, મુઝ મન ભ્રમર વસાય; કબ ઊગે વો દિનકર, શ્રીમુખ દરિસન પાય. ૭ પ્રણમી પદપંકજ ભણી, અરિગંજન અરિહંત; કથન કરો અબ જીવકો, કિંચિત્ મુઝ ‘વિરતંત. ૮ આરંભ વિષય કષાયવશ, ભમિયો કાલ અનંત; લક્ષચોરાશી યોનિમેં, અબ તારો ભગવંત. ૯ દેવ ગુરુ ઘર્મ સૂત્રમેં, નવ તત્ત્વાદિક જોય;
અઘિકા ઓછા જે કહ્યા, ‘મિથ્યા દુષ્કૃત મોય. ૧૦ ૧ અનિષ્ટ. ૨ વૃત્તાંત, વર્તન. ૩. મારાં માઠાં કામ નિષ્ફળ થાઓ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312