________________
-
નિત્યક્રમ
૨૭૩ ૩૭. શ્રી બૃહદ્ આલોચના (શ્રી લાલાજી રણજીતસિંહજી કૃત)
દોહા સિદ્ધ શ્રી પરમાતમાં, અરિગંજન અરિહંત ઇષ્ટ દેવ વંદું સદા, ભય ભંજન ભગવંત. ૧ અરિહા સિદ્ધ સમરું સદા, આચારજ ઉવઝાય; સાધુ સકલકે ચરનકું, વંદું શિષ નમાય. ૨ શાસન નાયક સમરિયે, ભગવંત વીર જિનંદ, અલિય વિઘન દૂરે હરે, આપે પરમાનંદ. ૩ અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણો ભંડાર; શ્રીગુરુ ગૌતમ સમરિયે, વાંછિત ફલ દાતાર. ૪ શ્રી ગુરુદેવ પ્રસાદસે હોત મનોરથ સિદ્ધ; ઘન વરસત વેલી તરુ, ફૂલ ફલનકી વૃદ્ધ. પ પંચ પરમેષ્ઠી દેવકો, ભજનપૂર પહિચાન; કર્મ અરિ ભાજે સબી, હોવે પરમ કલ્યાન. ૬ શ્રી જિનયુગ પદકમલમેં, મુઝ મન ભ્રમર વસાય; કબ ઊગે વો દિનકર, શ્રીમુખ દરિસન પાય. ૭ પ્રણમી પદપંકજ ભણી, અરિગંજન અરિહંત; કથન કરો અબ જીવકો, કિંચિત્ મુઝ ‘વિરતંત. ૮ આરંભ વિષય કષાયવશ, ભમિયો કાલ અનંત; લક્ષચોરાશી યોનિમેં, અબ તારો ભગવંત. ૯ દેવ ગુરુ ઘર્મ સૂત્રમેં, નવ તત્ત્વાદિક જોય;
અઘિકા ઓછા જે કહ્યા, ‘મિથ્યા દુષ્કૃત મોય. ૧૦ ૧ અનિષ્ટ. ૨ વૃત્તાંત, વર્તન. ૩. મારાં માઠાં કામ નિષ્ફળ થાઓ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org