Book Title: Nirvan Margnu Rahasya
Author(s): Bhogilal G Sheth
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 113
________________ ઉદાસીનતા પ્રેરક વચને નિર્વાણમાર્ગનું રહસ્ય જણાવતા સાત અદ્ભુત બેલ પરનું વિવેચન ઈ ગયા પછી, તેમના પ્રથમ બેલ, “નિરંતર ઉદાસીનતાને કમ સેવ”, સંબંધે પરમ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજીનાં કેટલાંક પ્રેરક વચને અહીં પત્રક સહિત ઉતારીએ છીએ. તે પર વિચાર કરવાથી, તેનું અનુપ્રેક્ષણ કરવાથી અને તેમાં રહેલા ભાવને અંતરમાં ઉતારવાથી ઉદાસીનતાનું બળ વધવા પામશે. વાસ્તવિક સુખ માત્ર વિરાગમાં છે માટે જંજાળ મોહિનીથી આજે અત્યંતરહિની વધારીશ નહીં. (૨૬૬) અનાદિન જે અતિમાં છે તેને વીસરી જવું. સ્મૃતિમાં નથી તે સંભારે, વેદનીય કર્મ ઉદય થયું હોય તે પૂર્વ કર્મસ્વરૂપ વિચારી મૂંઝાવું નહીં, વેદનીયઉદય ઉદય થાય તે “વેદ” પદ નિશ્ચયનું ચિંતવવું. પુરૂષદ ઉદય થાય તે સ્ત્રીનું શરીર ભિન્ન ભિન્ન કરી નિહાળવું, જ્ઞાનદશાથી. મમત્વ એ જ બંધ, બંધ એ જ દુઃખ, દુઃખ-સુખથી ઉપરાંડા થવું, સંકલ્પ-વિકલ્પ તજ, આત્મ ઉપગ એ કર્મ મૂકવાને ઉપાય. ક્ષણિક સુખ ઉપર લુબ્ધતા કરવી નહીં, રાગાદિકથી વિક્ત થવું એ જ સમ્યકજ્ઞાન. પુદ્ગલની હાનિ-વૃદ્ધિ ઉપર ખેદખિન્ન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174