Book Title: Navkar Kamal Author(s): Sushilaben Shantilal Shah Publisher: Sushilaben Shantilal Shah View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જિનપ્રભસૂરિ રચિત નવકારફળ વર્ણન पणमेवि पाय परमेसराण, उसमाइ सयल तित्थेःसाराण। पणमउ पक्खालियपावमलु, जेण निसुणहु जिणनवकारफलु ॥ १॥ શ્રી ઋષભ વગેરે સકલ તીર્થકરોના ચરણને પ્રણામ કરીને અમે પાપમલને પ્રક્ષાલિત કરનાર નવકારનું ફલ કહીએ છીએ. (તમે પણ) પ્રણામ કરો અને જિનનમસ્કારનું ફળ સાંભળો. ૧ नवकार प्रभावि निसुणि मित्त ! जे झायहिं धमह तणियाचिंति । ते दुक्ख न पावहिं अन्नपवि, जहि जाय तहिं सुहु लहहिं जवि ॥२।। - હે મિત્ર ! તું નવકારનો પ્રભાવ સાંભલ. જેઓ ચિત્તમાં સદા () | નવકારૂપી ઘર્મનું ધ્યાન કરે છે, તેઓ અન્ય ભવમાં દુઃખ પામતા નથી, જ્યાં જાય ત્યાં લોકમાં સુખ પામે છે. ૨ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27