________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandiri
નવકારથી પુષ્ટ સ્તનવાલી શ્રેષ્ઠ અપ્સરાઓ ક્ષણવાર પણ દૂર થતી નથી. નવ કોરથી મનુષ્યો અહમિંદ્ર થાય છે અને પાંચ અનુત્ત૨ વિમાનના સુખ અનુભવે છે. ૨૦ नवकारिही सिजहि मंत तंत अन्न वि जे कज्ज महामहंत । नवकारिहीं जोगिय जोगसिदि, मणहर संपज्जइ सयलरिद्धि ।। २१ ।।
નવકારથી મંત્રો તંત્રો સિદ્ધ થાય છે, અન્ય પણ મોટાં મોટાં કાર્યો
સિદ્ધ થાય છે, નવકારથી યોગીઓને યોગસિદ્ધિ અને સકલ મનોહર ઋદ્ધિઓ પ્રાપ્ત થાય છે. ૨૧ नवकारि जाई पंचप्पयाई, तइलोय महिय सत्तक्खराई । नवकारि तिन्नि चूला विलास (लु), ज (जे) ही संथुय (ते) तिहुयणि
સાયલાનુ 1 રર
For Private And Personal Use Only