________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandiri
લાંબા કાળ સુધી તપને તપ્યો, ચારિત્ર પાલ્ય ઘણા શાસ્ત્રોને ભણ્યો.
પણ નવકારમાં પ્રેમ ન લાગ્યો, તો સઘળું નિષ્ફળ ગયું જાણવું (પૂ. જિનચંદ્ર સૂરિજી)
પૂર્વ મહર્ષિઓના ઉપરના મહાન વચનોને વાંચી, વિચારી શ્રી નવકારની મહાનતાને સમજી નવકારના સ્મરણમાં લયલીન બની સ્વપર કલ્યાણ સાધો એ જ કામના
For Private And Personal Use Only