Book Title: Navkar Kamal Author(s): Sushilaben Shantilal Shah Publisher: Sushilaben Shantilal Shah View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir जह जह तस्स वण्ण रसो परिणमइ मणम्मि । तह तह कमेण क्षयमेइ कम्म गंठी नीर निहित्तामकुंलुव्व ।। જેમ જેમ નવકારના વર્ષોનો (અક્ષરોનો) રસ મનમાં પરિણામ પામે છે તેમ તેમ ક્રમે કરીને પાણીમાં મુકેલા કાચા ઘડાની માફક જીવની કર્મગ્રંથી ક્ષય પામે છે અર્થાત્ જીવ મોક્ષને પામે છે. ઉપર મુજબ શ્રી નવકારના શાશ્વત અક્ષરોના ૨૮નનું મહાન ફળ "મોક્ષ” જાણીને પરમ મંત્ર નવકારનું ખૂબ ખૂબ ૨ટન કરો એજ ભાવના જોવા For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27