Book Title: Mul ma Bhul
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 192
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અજ્ઞાનની ખબર શું પડે? ૧૭૩ ૧૭૩ અજ્ઞાનીને ખબર શું પડે? દરેક વસ્તુનું કાર્ય અંતરંગકારણથી થાય છે; બહારના કારણથી કોઈ કાર્ય થતું નથી. જો બહારના કારણથી કાર્ય થતું હોય તો ચોખાના બીમાંથી ઘઉં અને ઘઉંના બીમાંથી ચોખા થવાનો પ્રસંગ આવશે, એમ થતાં વસ્તુનો કોઈ નિયમ રહેતો નથી-માટે કહ્યું છે કે “कहीं पर भी अंतरंगकारणसे ही कार्यकी उत्पत्ति होती હૈ એટલે કે બધી વસ્તુઓનાં કાર્યની ઉત્પત્તિ અંતરંગ કારણથી જ [ વસ્તુની પોતાની શક્તિથી જ] થાય છે-એ નિયમ છે. આમાં અનેક પ્રશ્નોના સમાધાન આવી જાય છે. અંતરંગકારણ = દ્રવ્યની શક્તિ, ઉપાદાનકારણ. બહિરંગકારણ = પર દ્રવ્યની હાજરી, નિમિત્તકારણ. કોઈ કાર્યો બાહ્ય પદાર્થોના કારણથી ઉત્પન્ન થતાં નથી એ નિશ્ચય છે. જો બહારના કારણે કાર્યની ઉત્પત્તિ થતી હોય તો ચોખામાંથી ઘઉં થવા જોઈએ- પણ તેમ કયાંય થતું નથી; માટે કોઈ દ્રવ્યનું કાર્ય બીજા દ્રવ્યના કારણથી ઉત્પન્ન થતું નથી પણ તે દ્રવ્યની પોતાની શક્તિથી જ થાય છે. ત્રણકાળ-ત્રણલોકમાં એવું કોઈ દ્રવ્ય નથી કે જે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226