________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સંસારનું કારણ 207 થવાનો છું માટે મને રાગ-દ્વેષ થાય છે” –એ માન્યતા ખોટી છે. રાગ કરીને પરનું નિમિત્ત થવાની જેની દષ્ટિ છે તેને રાગમાં અને પરમાં જ એકત્વબુધ્ધિ છે તેને સદાય પર ઉપરના લક્ષે રાગ કર્યા કરવો છે ને પરનું નિમિત્ત થવું છે. પર સાથેનો સંબંધ રાખ્યા કરવો છે. પણ પર સાથેનો સંબંધ તોડીને આત્માના સ્વભાવનો આશ્રય કરવો નથી. પર સાથેના સંબંધની દષ્ટિ એ જ બંધનનું મૂળ છે, ને એ સંસારનું કારણ છે, એ જ મિથ્યાત્વ છે. અને પરની અપેક્ષા રહિત નિજસ્વભાવનો આશ્રય તે જ મુક્તિનું કારણ છે. સમાસ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com